Festival Posters

આ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:21 IST)
ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને ગ્લોઈંગ બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે 
આ ખાસ ફેસપેકનું ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જવાથી પહેલા અને મેકપ લગાવતા પહેલા પણ કરી શકો છો. 
આ પેકને બનાવા માટે નારિયેળ તેલ, લીંબૂ અને મધને લઈ લો. સૌથી પહેલા એક નાની ચમચી નારિયેળ  તેલ લો અને તેને હળવું ગરમ કરી લો. 
આ હૂંફાણા તેલમાં અડધું લીંબૂ અને થોડું મધ મિક્સ કરી લો. તમારી ફેસપેક લગાવા માટે તૈયાર છે. 
આ પેકને ફેસ પર માત્ર 5 મિનિટ સુધી રાખો એવું આ માટે કારણકે તેમાં લીંબૂ મળેલ હોય છે અને મોડે સુધી રાખતા પર બળતરા થઈ શકે છે. ચેહરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારું ચેહરાની ત્વચામાં નિખાર આવી જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Tragedy - સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ કોલેજ ગર્લ, વજન ઘટાડવા માટે ખાધી દવા, થયુ મોત

જીમમાં યુવતેઓના બનાવી લેતા હતા અશ્લીલ વીડિયો, પછી કરતા હતા બ્લેકમેલ, ધર્માતરણ માટે કરતા હતા દબાણ

એક કન્યા 10 પુત્રો સમાન... જાણો PM મોદીએ કેમ યાદ અપાવી પુત્રીઓની વાત ?

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

વધુ જુઓ..

ધર્મ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments