Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ચમચી સાબૂદાણા છે ચેહરા માટે ટૉનિક, ચહેરા પર ગ્લો આવે છે

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (17:44 IST)
સાબૂદાણામાં બહુ વધારે માત્રામાં કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ન્યૂટ્રિશન ભરપૂર હોય છે. આપણો ચેહરો અને આપણું સ્વાસ્થય બન્ને માટે સાબૂદાણા ખૂબ લાભકારી  હોય છે. તેને ખાવાથી ચેહરાની રંગતને બદલી શકાય છે. ઉપરાંત તેના ઉપયોગથી ચેહરાના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. આજે આપણે જાણીએ સાબૂદાણાના ફાયદા વિશે... 
1. સાબૂદાણાને આપણે થોડા લેવા અને થોડા વાટ્યા  પછી થોડું દૂધ નાખી તેનું પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો તો તમારો ચેહરા જલ્દી ગોરા થઈ જશે. 
 
2. સાબૂદાણાના પાવડરની અંદર જો તમે થોડું ઑલિવ ઑયલ  મિક્સ કરી વાળ પર લગાવશો તો તમારા વાળની જેટલી પણ પ્રાબ્લમ હોય છે તેને દૂર કરશે. 
 
3. સાબૂદાણાના પાવડરની અંદર આપણે થોડું મધ કે લીંબૂ મિક્સ કરી તેને ચેહરા પર લગાવો જેનાથી તમારા જેટલા પણ ડાઘ ધબ્બા હોય છે.એ દૂર થઈ જશે.
 
4. સાબૂદાણાને વાટીને તેમાં હળદર અને ગુલાબ જળ મિક્સ કરી તમારા ચેહરા પર લગાવશો તો આપણા ચેહરા પર જેટલી પણ ફોલ્લીઓ છે એ દૂર થઈ જશે. 
 
5. સાબૂદાણાને વાટીને તેમાં  થોડું દહીં અને બેસન મિક્સ કરી લગાવશો તો  કાળાશ પણ દૂર થઈ જશે. 
 
6. સાબૂદાણાના પાવડરમાં થોડો ચોખાનું લોટ નાખી દો અને તે બન્નેને મિક્સ કરી લગાવો ચેહરા પર જેટલી પણ કરચલીઓ છે એ દૂર થશે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments