Biodata Maker

Easy Rangoli Designs for Janmashtami - જન્માષ્ટમી નિમિત્તે આ રંગોળીની ડિઝાઇન થોડીવારમાં બનાવી શકાય છે, જુઓ તસવીરો

Webdunia
રવિવાર, 25 ઑગસ્ટ 2024 (12:33 IST)
Radha Krishna Rangoli Design: હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ વિશેષ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યારે ભારતમાં તહેવારોથી ભરપૂર હોય છે, દરેક ખાસ પ્રસંગે ઘરને સજાવવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિર કે બગીચાના આંગણામાં અને ઘરના પ્રવેશદ્વાર પર અનેક પ્રકારની રંગોળી ડિઝાઇન કરવામાં આવે છે.

બાળ  ગોપાલના જન્મદિવસના શુભ અવસર પર, મોર પીંછાથી લઈને રાધા-કૃષ્ણની ડિઝાઇન સુધીની અનેક પ્રકારની રંગોળી બનાવી શકાય છે.


તો ચાલો જોઈએ જન્માષ્ટમીના શુભ અવસર પર મિનિટોમાં બનાવવા માટે સરળ રંગોળી ડિઝાઇન. ઉપરાંત, અમે તમને આ રંગોળી ડિઝાઇન બનાવવાની સરળ રીત પણ જણાવીશું.

મોર પીંછાની રંગોળી ડિઝાઇન

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments