Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલ્તાની માટીનો FacePack દરેક કોઈના માટે નથી જાણો 5 નુકશાન

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (14:52 IST)
જ્યારે પણ સ્કીન કેયરની વાત આવે છે તો મુલ્તાની માટીના ફેસમાસ્કના વિશે જરૂર સલાહ આપે છે. મુલ્તાની માટી આમ તો બ્યુટી માટે ખૂબ ફાયદાકારી હોય છે સાથે જ ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં આ ઉપયોગી છે. પણ તેના ઘણા નુકશાન પણ હોય છે. હકીકત મુલ્તાની માટી એક પ્રકારની પ્રાકૃતિક માટી છે. તેમાં ઔષધીય ગુણ પણ છે આ તમારી ત્વચાને નુકશાન પણ પહોચાડી શકે છે. આવો જાણીએ મુલ્તાની માટીથી તમારી ત્વચાને શું-શું નુકશાન હોઈ શકે છે. 
1.  સંવેદનશીલ ત્વચાવાળા માટે મુલ્તાની માટીના ફાયદાથી વધારે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. આ તમારી ત્વચા પર હળવા દાણા લાવી શકે છે સાથે જ ત્વચા બેજાન પણ થઈ શકે છે. 
2. જેની ત્વચા ડ્રાઈ છે તેણે ભૂલીને પણ તેનો ઉપયોગ નહી કરવો જોઈએ. આ ડ્રાઈ સ્કીનવાળાની ત્વચાને વધારે સૂકી બનાવી શકે છે. સાથે જ આંખની આસપાસની જગ્યાને પણ વધારે ડ્રાઈનેસથી નુકશાન થઈ શકે 
છે. 
3. મુલ્તાની માટીની તાસીર ઠંડી હોય છે તેથી જો તમને શરદી-ખાંસીની સમસ્યા છે તો મુલ્તાની માટીનો ઉપયોગ ભૂલીને પણ ન કરવું. તેનાથી તમને વધારે પરેશાની થઈ શકે છે. 
4. જો તમે નિયમિત રૂપથે તેનો ઉપયોગ કરો છો તો તે બંદ કરી દો કારણકે તેના વધારે ઉપયોગથી તમારા ચેહરા પર કરચલીઓ આવી શકે છે. 
5. મુલ્તાની માટીની ખાસ વાત આ છે કે આ ઑયલી સ્કીન માટે ખૂબ સારું છે. 
મુલ્તાની માટીની વધારે ઉપયોગથી ચહેરા પર રેશેજ પણ આવી શકે છે. તેથી કેટલીક વાતોંનો ધ્યાન રાખી તમે તમારી ત્વચાને કોઈ પણ પ્રકારના નુકશાનથી બચાવી શકો છો.  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments