rashifal-2026

માથામાં મેંદી લગાવવાના 5 Beauty Benefits જાણો

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (09:36 IST)
mehandi henna hair
હાથમાં સજતી સુંદર મેંદી ના તો તમે  દીવાલા હશો તેના બ્યુટી ફાયદા જાણો તો  વધુ પસંદ કરવા લાગશો. જાણૉ તમારા સૌંદર્યંને નિખારવામાં કેટલી કારગર છે મેંદી જો તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો મેંદી લગાવવાથી તમારી બધી પરેશાનીઓ ખત્મ થઈ શકે છે. મેંદી એક નેચરલ કંડીશનરનો કામ કરે છે. જે તમારા વાળને સિલ્કીને બનાવે જ છે. સાથે જ વાળની ગ્રોથ પણ વધે છે. આવો જાણીએ મેંદી માથા પર લગાવવાથી શું -શું સૌંદર્ય લાભ હોય છે? 
 
1. મેંદીમાં દહીં, આમળા પાઉડર
, મેથી પાઉડર મિક્સ કરો અને તેને વાળમાં લગાડો.  1 થી 2 કલાક વાળમાં રાખ્યા પછી વાળ ધોઈ લો. આવુ કરવાથી વાળ કાળા, ગહરા અને ચમકદાર હોય છે. 
2. મેંદીનો ઉપયોગથી તમારા વાળ લાંબા હોય છે. તેમાં મેથીના દાણા મિક્સ કરી લગાવવાથી તેનો ફાયદો જલ્દી નજર આવે છે. 
3. મેંદી વાળને કંડીશનર કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો સતત ઉપયોગથી તમારા વાળ ગહરા અને મજબૂત થઈ જાય છે. આ તમારા વાળના સૂકા ક્યુટિક્લસને નરમ બનાવે છે સાથે જ તેમાં 
ચમક પણ લાવે છે. 
4. મેંદીને દહીંની સાથે મિક્સ કરી તેમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી વાળને ડ્રેંડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. 
5. જો વાળને લાંબા અને ગહરા બનાવવા ઈચ્છો છો તો મેંદીમાં ચા-પત્તી મિક્સ કરી રાતભર પલાળી રાખી દો અને તેને સવારે લગાવી લો તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Surat News: સાવધાન! બાથરૂમનું ગીઝર મોત બનીને આવ્યું: 5 કલાકમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

IND vs PAK: 6.66 લાખ રૂપિયા સુધી પહોચ્યુ ફ્લાઈટનુ ભાડુ, દિલ્હી-મુંબઈ થી કોલંબો પહોચવુ થયુ મોંઘુ

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments