suvichar

5 પ્રકારના તેલ થી કરો ગર્દન પર માલિશ , કરચલીઓ થશે દૂર

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:16 IST)
બ્યૂટી- ગરદન અને ચેહરા પર કરચલીઓ હોવાનો કારણ , ત્યાંની ત્વચા પર ડીહાઈડ્રેશનના થવું હોય છે. કેટલાક લોકોમાં આ સમસ્યા વધતી ઉમ્રમાં હોય છે. પણ કેટલાક લોકોને ઓછી ઉમરમાં જ આ સમસ્યાથી પરેશાન થઈ જાય છે. તમે ઈચ્છો તો આ ઘરેલૂ ઉપચાર અજમાવીને પણ ગર્દન અને ચેહરાની કરચલીઓથી છુટકારા મેળવી શકો છો. 
1. કેસ્ટર ઑયલ 
કેસટર ઑયલમાં બહુ બધા પૉષક તત્વ હોય છે. આ ત્વચાને ડીહાઈડ્રેટ કરી તેને નરમ બનાવે છે. તેને ગરદન પર લગાવીને મસાજ કરવાથી કરચલીઓ દૂર થઈ જાય છે. 
 
2. પેટ્રોલિયમ જેલી 
પેટ્રોલિયમ જેલીથી કરચલીઓ વાળી ત્વચા પર લગાવવાથી મદદ મળે છે. કરચલીઓ ધીમે-ધીમે મટવા લાગે છે. 

3. વિટામિન ઈ તેલ 
ઓછીઉમ્રમાં જ કરચલીઓની સમસ્યા થતા વિટામિન ઈ નો તેલ લગાડો અને સારાથી મસાજ કરો. ગરદનની કરચલીઓ મટી જશે. 
4. નારિયેલ તેલ 
રાત્રે સૂતા પહેલા ગરદન પર રોજ નારિયેળ તેલની માલિશ કરો , તેનાથી કરચલીઓ ઓછી થશે. 
 
5. બદામ તેલ 
બદામના તેલમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને કરચલીઓની સમસ્યાને ઠીક કરે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments