Festival Posters

મસાજ માટે પાર્લર જવું જ જરૂરી નથી, ઘરે જ કરો ચેહરાની મસાજ

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2019 (13:48 IST)
તમે ઘણી વાર સવારે રો તાજા સૂઈને ઉઠો છો પણ જ્યારે ચેહરા અરીસામાં જુઓ છો તો લાગે છે કે ચેહરાની થાક તો મટી જ નહી. આ ચેહરા પર તો ઘણા દિવસોથી થાક જેમની તેમજ બની છે. ઘણી વાર કોઈ વધારે વયસ્ત થતા પર કે વધારે મેહનત ભર્યા દિવસ પસાર કરી ચેહરો થાકેલા થાકેલા લાગે છે. તમે ઈચ્છો છો તો તમારી હંસીના પાછળ કેટલાક જ આ થાકને છુપાવવાની કોશિશ કરી લો. પણ કોઈ ફાયદો નહી હોય. 
 
હમેશા પાર્લર જઈને મસાજ કરવાનો સમય કાઢવું મુશ્કેલ જ હોય છે. તેથી સારું હશે કે તમે પોતે જ તમારા હાથથી ચેહરાની મસાજ કરવું આવે, તો આવો જાણીએ કેવી રીતે તમે તમારા ચેહરા પર હાથથી મસાજ કરી થાકને છૂ મંતર કરી શકો છો. 
1. ચેહરા પર જોવાતી થાકને ઉતારવા માટે તમે હાથની આંગળીના પોરથી ચેહરાની હળવી માલિશ કરવી. તેનાથી બ્લ્ડ સર્કુલેશન વધશે અને તમે તાજા તાજા અનુભવશો. 
 
2. નાકના બન્ને તરફથી માલિશ કરતા ધીમે-ધીમે આંખના વચ્ચે વાળા ભાગથી લઈને આંખની નીચેવાળા ભાગમાં હળવી માલિશ કરવી. 
 
3. આઈબ્રો પર હળવું દબાણ કરતા અંદરથી બહારની તરફ માલિશ કરવી. પછી આંખના બહારની તરફ પર માલિશ કરતા માથા સુધી પહોંચવું. 
 
4. હવે આંખના નીચેની તરફથી હાથને લાવી પછી ગાળના વચ્ચે હળવી માલિશ કરતા મસૂડાની ઉપરની ત્વચા પર પણ માલિશ કરવી અને જબડાને આંગળીથી પકડીને હળવું દબાણ બનાવો. 
 
5. માલિશ માટે નારિયેળ કે બદામના તેલનો પ્રયોગ કરી શકો છો. તે સિવાય વનસ્પતિ તેલમાં સુગંધિત તેલની થોડા ટીંપા નાખી પ્રયોગ કરવું ખૂબ ફાયદાકારી હોય છે. સુગંધથી થાક સરળતાથી મટી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

NHAI Barrier Free Toll Plaza: થોભ્યા વગર જ કપાય જશે ટોલ ટેક્સ, ગુજરાતમાં દેશનુ પહેલુ બૈરિયર ફ્રી પ્લાજાનુ 2 ફેબ્રુઆરીએ થશે ટ્રાયલ

Lucknow Crime News: પતિએ હસી-મજાકમાં પત્નીને કહ્યુ 'બંદરિયા', ગુસ્સામાં મહિલાએ કરી લીધુ સુસાઈડ

ઈંજેક્શન લગાવ્યુ અને 5 મિનિટ પછી મોત... સાધ્વી પ્રેમ બાઈસાના મોત પર પિતાનો મોટો ખુલાસો

ગાયનુ માંસ વેચીને તમે રામ રાજ્યની સ્થાપના કરશો ? યોગી સરકારને શંકરાચાર્યએ આપ્યુ અલ્ટીમેટમ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 100 મીટર લાંબા બાહુબલી સ્ટીલ બ્રિજનુ અમદાવાદમાં કામ પુરૂ, જાણો કેટલુ કામ બચ્યુ ?

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments