Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Garba - કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (12:41 IST)
Gujarati Garba - કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર 
 
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
હે મારા મનડાના મીત
મારા જીવન સંગીત
મારા મનડાના મીત
મારા જીવન સંગીત
થઇને આવ્યા છે મારી પ્રીત
 
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે
આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે
આજે અમે રમશું પ્રિતમ ની સાથે
આજે અમે રમશું પ્રિતમ ની સાથે
હાથો માં હાથ રાખી ને
હાથો માં હાથ રાખી ને
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
હે કોઈ સાંજને પણ તો જઈને કહો
આજ રાત તો જલ્દી લાવે ના
હે પ્રીત નો અવસર છે આજે
મીઠી નજરો કોઈ લગાવે ના
આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર
આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર
તને પામિ ગયા
બધુ હારી ગયા
તને પામિ ગયા
બધુ હારી ગયા
છતાં મીઠી લાગે છે આ જીત
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments