Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પ્રેસ કોન્ફરેંસ કરીને રાહુલે કર્યો જોરદાર જીતનો દાવો.. બોલ્યા શુ મંદિર જવુ ખોટુ છે..

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:08 IST)
ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. જાણો રાહુલના પ્રેસ કોન્ફરંસની મુખ્ય વાતો.. 
 
* અમને ચૂંટણીમા જીતનો વિશ્વાસ છે. 
* જનતાને ઝટકા પર ઝટકા આપ્યા. પહેલા આઠ નવેમ્બરના રોજ નોટબંધી અને પછી જીએસટી લઈ આવ્યા..  ઉદ્યોગપતિઓનું કર્જ માફ થયું. 
* રાહુલે કહ્યુ કાંગ્રેસ સત્તામાં આવશે તો અમે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરીશુ.
* પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર ચુપ્પી રાખી છે. તેમણે કહ્યું કે જય શાહ પર પીએમચુપ શા માટે છે. 
* બીજેપી ગભરાઈ છે અને અમને  જીતનો પૂરો વિશ્વાસ છે. 
* અમે 70 હજાર કરોડનું  કર્જ માફ કર્યું છે- 
* કેદારનાથ મંદિર પણ ગયું છું અને મંદિર જઈને સારું લાગ્યુ..  
- ગુજરાતના લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ બતાવ્યો છે અને પહેલા તબક્કામાં ચૂંટણીમાં વોટિંગ પછી પાર્ટીની જીત પાક્કી થઈ ગઈ છે..  
- મંદિર જવાના સવાલ પર બોલ્યા કે શુ મંદિરમાં જવુ ખોટુ છે.. 

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments