Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું સીએમ પદનો ઉમેદવાર નથી સમર્થકોને મળીને આગામી રણનિતિ તૈયાર કરીશું - શંકરસિંહ વાઘેલા

Webdunia
મંગળવાર, 20 જૂન 2017 (15:22 IST)
છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડવાની ચાલતી અટકળો વચ્ચે આજે ગુજરાત વિઘાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી અને પક્ષને નુકશાન થાય એવું કોઇ કામ મેં કર્યું નથી. હું નવો પક્ષ પણ બનાવવાનો નથી અને ભાજપમાં પણ જોડાવાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજકારણમાં હારજીતનું ચક્ર ચાલ્યા કરે. મે પણ સામેથી સરકાર છોડી હતી. હું સોનિયા ગાંધી અને કોંગ્રેસનો આભારી છું. તેમણે ચૂંટણી અંગે કહ્યું હતું કે ચૂંટણી માટે ખાસ તો હોમવર્ક જરૂરી છે. જેના માટે ઉમેદવારો પણ અત્યારથી જ જાહેર કરી દેવા જોઈએ. ચૂંટણી જીતવા માટે હાલથી જ કામે લાગવાની અને યોગ્ય તૈયારીઓની જરૂર છે.

તેમણે તાજેતરમાં સોનિયા ગાંધીને લખેલા પત્ર વિશે કહ્યું હતું કે મેં ક્યારેય કોઈ પક્ષ છોડવાનો પત્ર સોનિયાજીને લખ્યો નથી. મારા વિશે મીડિયામાં ખોટી વાતો ચાલ્યા કરે છે. મને પદ કે હોદ્દાનો મોહ નથી પણ પૂરતા હોમવર્કના અભાવથી હું નારાજ છું. હું મારા સમર્થકોને મળીને આગળની રણનિતિ તૈયાર કરીશ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરો વર્ગમાં આવ્યો

ગુજરાતી જોક્સ - ગરોળી બની

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

ગુજરાતી જોક્સ - બારમાં દારૂ પીને

વધુ જુઓ..

નવીનતમ

આજે તમારી થાળીમાં શુ છે - જાણો સાત્વિક, રાજસિક અને તામસિક ભોજનનો પ્રભાવ, આયુર્વેદ મુજબ આહાર નિયમ

Kids Story- બિલાડી અને ઉંદરની વાર્તા,

બ્લડ શુગર લેવલ પર મેળવવો છે કાબૂ તો રોજ સવારે પીવો આ બીજનુ પાણી

હાથ પગમાં ઝણઝણાટીમાં ધ્રુજારી એ ગંભીર સમસ્યાની નિશાની છે?

મોંઘા ફ્રેશનર ખરીદવાની જરૂર નહીં પડે, આ 10 રૂપિયાની વસ્તુ આખી કારને સારી સુગંધ આપી શકે છે.

આગળનો લેખ
Show comments