suvichar

World Laughter Day 2024- વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Webdunia
રવિવાર, 5 મે 2024 (08:17 IST)
World Laughter Day 2024 :  વિશ્વમાં હાસ્ય દિવસ (World Laughter Day )ની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી. લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.
 
11 જાન્યુઆરી 1998ના દિવસે મુંબઈમાં પ્રાથમિક સમય માટે ઉજવણી કરી હતી ત્યારથી મે મહીનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) ઉજવાય છે. હાસ્ય દિવસની શરૂઆત 1998માં મુંબઈથી શરૂ થઈ હતી. 
 
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે. 
હસવાથી તણાવ દૂર થાય છે. 
લોહીનો તાણ ઓછુ થાય છે. 
હાસ્ય દુખાવો દૂર કરે છે. 
હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે
હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે

Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments