rashifal-2026

Taj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal

Webdunia
સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:37 IST)
આગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું. 
 
આ ઈમારતને ભારત પહેલો ઈંગ્લિશ મેન એટલે કે યૂરોપિયન ખેતાબ મળ્યું છે. આ લાલ તાજમહલ આગરામાં દીવાની ચૌરાહા પાસે સ્થિત રોમન કેથલિક ક્બ્રિસ્તાનના અંદર છે. આ ઈમારતની અંદર જવા માટે કોઈ ટિક્ટ નહી લાગતી તાજમહલની રીતે આ ઈમારતની સ્ટોરી પણ ખૂબ રોચક છે. 
 
આ તાજમહલનો નિર્માણ સિપહસાલાર જૉન વિલિયમને વિધવા પત્ની એ તેમના દીકરાની મદદથી કરાવ્યું. જાન હીસિંગ મરાઠા સરદાર મહાદજીએમહાઅજી દૌલત રાવ સિંધિયાની ફૌજમાં 1799માં આગરાના અધિકારી હતા. એક વાર એ તેમની પત્નીની સાથે તાજમહલ ફરવા આવ્યા તો તેની ખૂબસૂરતી અને મોહબ્બતની વાતથી આકર્ષિત થઈને એક-બીજાથી વાયદા કર્યા કે જેની મૌત પહેલા થશે એ બીજાની યાદમાં તાજમહલ બનાવાશે. એમજ જૉન વિલિયમની મૃત્યું પછી પત્નીને તેમના દીકરાની સાથે મળીને આ તાજમહલનો નિર્માણ કરાવાયું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવા વર્ષ પર ભક્તોએ શિરડીમાં દાનમાં બનાવ્યો રેકોર્ડ, 8 દિવસમાં 23.29 કરોડ રૂપિયાનું દાન મળ્યું

ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ

ન્યુઝીલેંડ વિરુદ્ધ ભારતીય વનડે ટીમની જાહેરાત, ગિલ કપ્તાન, શ્રેયસ અને સિરાજનુ કમબેક, બુમરાહ-હાર્દિકને રેસ્ટ, પહેલી મેચ 11 જાન્યુઆરીએ

US Strikes Venezuela: ટ્રમ્પની વેનેઝુએલાના સૌથી મોટા ખજાના પર નજર કે ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ, અમેરિકાએ કેમ કર્યો હુમલો ?

હાર્દિક પંડ્યાએ લિસ્ટ એ મા કમબેક સાથે સદી ફટકારી, 68 બોલમાં સદી, કરિયરમાં પહેલીવાર કરી આ કમાલ

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments