rashifal-2026

શું તમે જાણો છો ઈંદ્રધનુષમાં કેટલા રંગ હોય છો અને આ ક્યારે બને છે

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (11:20 IST)
શાળામાં ચોપડીઓમાં અમે બધાએ ઈંદ્રધનુષના વિશે વાંચ્યુ છે. ચોપડીમાં આ પણ જોયુ કે ઈંદ્રધનુષમાં કેટલા બધા રંગ હોય છે. વર્ષાઋતુ પછી આકાશમાં ઈંદ્રધનુજ્ષ જોવાય છે. તેની આકૃતિ આકાશમાં જોતા જ બાળકોના મન ખિલી ઉઠે છે. આ એક પ્રકૃતિના નિયમથી જ આકાર બને છે. 
 
વરસાદના મૌસમમાં આકાશમાં કાળી વાદળ છવાય છે. ત્યારબાદ તીવ્ર વરસાદની આશંકા હોય છે અને વરસાદ હોય છે. પણ હમેશા વરસાદ થયા પછી સૂર્ય પરથી વાદળનો પડછાયો હટે છે અને હળવા સૂર્યપ્રકાશ 
નિકળે છે. ત્યારે આકાશમાં ઈંદ્રધનુષ બને છે. બાળક ઈંદ્રધનુષને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. ઈંદ્રધનુષમાં કુળ સાત રંગ હોય છે. પણ બધા રંગ દર વખતે નજર નથી આવે. 
 
ઈંદ્રધનુષમાં વાદળી, જાંબળી, નીલો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. હળવી વરસાદ પછી આ વૃતાકાર ચક્ર જેવો ક્યારે-ક્યારે જોવાય છે. મૂળ રૂપથી ઈંદ્રધનુષના 7 રંગ જ સૌથી મુખ્ય રંગ છે. જો આ નથી હોય તો કદાચ બધી વસ્તુઓ સફેદ અને કાળી હોય.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

વધુ જુઓ..

ધર્મ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments