Festival Posters

Indian Railway: ચાલતી ટ્રેનમાં ડ્રાઈવર સૂઈ જાય તો? 99% લોકો રેલવેની આ સિસ્ટમને જાણતા નથી

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (00:13 IST)
Indian Railway Facts: ભારતીય રેલ (Indian Railway) દુનિયાના ચોથો અને એશિયાના બીજુ સૌથી મોટુ રેલ નેટવર્ક છે. ટ્રેન એક એવુ યાતાયાતનો સાધન છે. જેમાં દરેક વર્ગનો વ્યક્તિ યાત્રા કરે છે. જો તમે પણ ક્યારે ટ્રેનમાં સફલ કર્યો છે તો તમને ખબર હશે કે આખી ટ્રેનમાં એક ઈંજન દ્વારા કંટ્રોલ કરાય છે. તેમજ,  ટ્રેનના ઈંજનનો ડ્રાઈવર હોય છે, જેને લોકો પાયલટ કહેવાય છે. પણ વિચારીને જોઈએ કે જો ટ્રેનના ડ્રાઈવરને ઉંઘ આવી જાય તો શું થશે? શુ% ટ્રેન કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર થઈ જશે? આવો જણાવીએ છે. 
 
ટ્રેનમાં હોય છે બે ડ્રાઈવર 
તમને આ ખબર હશે કે ટ્રેનમાં એક સાથે હજારો યાત્રી પ્રવાસ કરે છે. તેથી ડ્રાઈવરના સૂઈ જવાથી કોઈ દુર્ઘટના ન હોય તેના માટે એક ઉકેલ કાઢવામાં આવે છે. તમને 
 
જણાવીએ કે ટૃએનમાં ડ્રાઈવરના સિવાય એક અસિસ્ટેંટ ડ્રાઈવર પણ હોય છે. જો એક ડ્રાઈવર સૂઈ જાય છે કે પછી કોઈ પરેશાની થયા છે, તો અસિસ્ટેંટ ડ્રાઈવર તેને જગાડે છે. કોઈ ગંભીર પરેશાની થવાની સ્થિતિમાં જો આવતા સ્ટેશન પર તેની સૂચના અપાય છે અને ટ્રેનને રોકાય છે. તે પછી સ્ટેશનથી ટ્રેનમાં નવો ડ્રાઈવર આપીએ છે. 
 
જો બન્ને સૂઈ જાય તો 
ઘણા લોકોના મનમાં આ પણ આવી રહ્યો હશે કે બન્ને ડ્રાઈવર સૂઈ જાય તો પછી શું થશે. તો તમને જણાવીએ કે આવુ થવાની શકયતા ખૂબ ઓછી છે. પણ તોય પણ રેલ્વેએ તેના માટે ટ્રેનના ઈંજનમાં "વિજીલેંસ કંટ્રોલ ડિવાઈસ" લગાયેલુ હોય છે. ટ્રેનના ઈંજનમાં લાગેલુ આ ડિવાઈસ આ ધ્યાન રાખે છે કે જો ડ્રાઈવરએ એક મિનિટ સુધી કોઈ પેઅતિક્રિયા નહી કરાય તો 17 સેકંડની અંદર એક ઑડિયો વિજુઅલ ઈંડીકેશન આવે છે. ડ્રાઈવરને તેના બટનને દબાવીને સ્વીકાર કરવો હોય છે. જો ડ્રાઈવર આ ઈંડીકેશનનો જવાબ નથી આપે તો 17 સેકંડ પછી ઑટોમેટીક બ્રેક લાગવા શરૂ થઈ જાય છે. 
 
પોતે રોકાઈ જાય છે ટ્રેન 
ડ્રાઈવરને ટ્રેન ચલાવતા સમયે વાર-વાર સ્પીડને ઓછી-વધારવી અને હાર્ન વગાડવુ હોય છે. એટલે કે ડ્રાઈવર ડ્યૂટીના સમયે પૂર્ણ રીતે એક્ટિવ રહે છે. જો તે એક મિનિટ સુધી કોઈ રેસ્પીંસ નથી કરે તો રેલ્વે આ ઑડિયો વિજુઅલ ઈંડીકેશન મોકલે છે. ડ્રાઈવરની તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા 1 કિમીની દૂરી પર જ ટ્રેન રોકાઈ જાય છે અને ટ્રેનની અંદર રહેલ બીજા રેલ્વે કર્મચારી બાબતની તપાસ લે છે આ રીતે રેલ્વે મોટી દુર્ઘટનાને થવાથી રોકી લે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments