Biodata Maker

Biscuit - બિસ્કીટમાં આટલા કાણા શા માટે હોય છે જાણો કારણ

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (11:54 IST)
બિસ્કીટમાં જોવાતા આ છિદ્રોને ડાકર્સ કહેવાય છે. તમે જોયુ હશે કે જ્યારે કોઈ મકાન બને છે તો તેમાં પણ વેંટીલેશન માટે કાણા કે જગ્યા મૂકીએ છે. આવુ આ માટે ક એ જેથી ત્યાંથી વરાળ બહાર નિકળી શકે. બિકીટમાં કાણા હોવાના કારણ પણ આવુ જ હોય છે. હકીકતમા કાંણા આ માટે રાખી છે જેથી બેકિંગના સમયે આ કાંણાથી થઈને વરાળ પાસ થઈ શકે. 
 
હકીકતમાં બિસ્કીટ બનાવવા માટે લોટ, મેંદા, ખાંડ, મીઠુ વેગેરે જે પણ બાંધેલી સામગ્રી હોય છે તેને એક સંચામાં ફેલાવીને એક મશીનની નીચે રખાય છે. પછી મશીન તેમાં કાણા કરી નાખીએ છે. 
 
 
તેથી હવા અને હીટ કાઢવા માટે જ કાંણા બનાવીએ છે. ફેક્ટ્રીઓમાં આટલી હાઈટેક મશીન હોય છે કે બિસ્કીટ પર એક સમાય દૂરી પર કાંણા બનાવે છે ત્યારે લાગે છે કે આ ડિઝાઈન છે. કાંણા હોવાના કારણે બિસ્કીટ ચારે બાજુથી એક જેવુ ફૂલે છે અને યોગ્ય રીતે રંધાય છે. જો કાંણા ન હોય તો બિસ્કીટની હીટ અને હવા બહાર નહી આવશે અને બિસ્કીટનો આકાર બગડી જશે અને તે વચ્ચેથી જ તૂટવા લાગશે.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નેહરૂ, જીન્ના, કટોકટી, વિશ્વાસઘાત... ગુસ્સે થઈ કોંગ્રેસ, વંદે માતરમ પર PM મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા 10 આરોપ

Year Ender 2025- બે આતંકવાદી હુમલાઓએ દેશને હચમચાવી નાખ્યો, જેમાં 41 લોકોના મોત થયા; 'ઓપરેશન સિંદૂર' ની વાર્તા

Indigo Crisis- સોમવારે પણ ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી ચાલુ છે, મુખ્ય એરપોર્ટ પર 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

PF માં મહત્તમ કેટલી રકમ જમા કરાવી શકાય છે અને આ અંગેના નિયમો શું છે?

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments