Webdunia - Bharat's app for daily news and videos

Install App

Biscuit - બિસ્કીટમાં આટલા કાણા શા માટે હોય છે જાણો કારણ

Biscuit
Webdunia
બુધવાર, 15 જૂન 2022 (11:54 IST)
બિસ્કીટમાં જોવાતા આ છિદ્રોને ડાકર્સ કહેવાય છે. તમે જોયુ હશે કે જ્યારે કોઈ મકાન બને છે તો તેમાં પણ વેંટીલેશન માટે કાણા કે જગ્યા મૂકીએ છે. આવુ આ માટે ક એ જેથી ત્યાંથી વરાળ બહાર નિકળી શકે. બિકીટમાં કાણા હોવાના કારણ પણ આવુ જ હોય છે. હકીકતમા કાંણા આ માટે રાખી છે જેથી બેકિંગના સમયે આ કાંણાથી થઈને વરાળ પાસ થઈ શકે. 
 
હકીકતમાં બિસ્કીટ બનાવવા માટે લોટ, મેંદા, ખાંડ, મીઠુ વેગેરે જે પણ બાંધેલી સામગ્રી હોય છે તેને એક સંચામાં ફેલાવીને એક મશીનની નીચે રખાય છે. પછી મશીન તેમાં કાણા કરી નાખીએ છે. 
 
 
તેથી હવા અને હીટ કાઢવા માટે જ કાંણા બનાવીએ છે. ફેક્ટ્રીઓમાં આટલી હાઈટેક મશીન હોય છે કે બિસ્કીટ પર એક સમાય દૂરી પર કાંણા બનાવે છે ત્યારે લાગે છે કે આ ડિઝાઈન છે. કાંણા હોવાના કારણે બિસ્કીટ ચારે બાજુથી એક જેવુ ફૂલે છે અને યોગ્ય રીતે રંધાય છે. જો કાંણા ન હોય તો બિસ્કીટની હીટ અને હવા બહાર નહી આવશે અને બિસ્કીટનો આકાર બગડી જશે અને તે વચ્ચેથી જ તૂટવા લાગશે.  
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments