Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત
, બુધવાર, 8 જૂન 2022 (10:47 IST)
RIP Full Form and meaning- ફેસબુક અને વ્હાટસએપ પર તમે હમેશા એક શબ્દ જોયુ હશે RIP જેનો ઉપયોગ કોઈની મોત પછી કરાય છે હમેશા કોઈના નિધન થાઅ પર RIP લખીને તેણે શ્રદ્દાંજલિ આપીએ છે. તમે વિચાર્યુ છે કે આવુ શા માટે કરતા હશે. RIP એક શાર્ટ ફોમ છે. Rest In peace જેનો અર્થ છે "શાંતિથી સુવુ" 
 
Requiescat in Pace ના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ચર્ચની શાંતિમાં મરે છે તો તેમની આત્માનો મિલન જીસ ક્રાઈસ્ટથી હોય છે ક્રિશ્ક્બિયન માને છે કે મૃત્યુ પછી આત્માથી શરીર જુદો થઈ જાય છે. Rest in peace નો હિંદી સંદર્ભ હોય છે આત્માને શાંતિ મળે. તેથી જ્યારે અમે RIP લખે છે તો તેનો અર્થ હોય છે જે વ્યક્તિનો નિધન થયુ છે તેમની આત્માને શાંતિ મળે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ITની રેડ વડોદરામાં બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ક્મ ટેક્સના દરોડા