Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીને ચઢાવેલ એક મોર પંખ

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાયોને ગણેશ ચતુર્થી પર કરાય તો પૈસોની સાથે જ જીવનની બીજી ઘણી  સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપંખથી સંકળાયેલા થોડા સરળ ઉપાય. 
પૈસોથી સંકળાયેલી પ્રોબ્લેમ 
જે લોકોને પૈસાની ઉણપ રહે છે એ પર્સમાં આ મોરપીંછ રાખો 
રોકાયેલા કામ થશે પૂરા 
આ મોરપીંછને હમેશા સાથે રાખતા પર રોકાયેલા કામ પૂરા થવા લાગે છે. 
બાળક જિદ્દી હોય તો 
એ બાળકના માથાથી પગ સુધી મોર પંખ ઘુમાવી દો. ફાયદા થશે. 
ડરાવના સપના આવતા હોય તો 
રાતમાં ડરાવના સપના આવતા હોય તો મોરપંખને ચાંદીના તાવિજમાં ઓશીંકા પાસે રાખીને સૂવો. 
નકારાત્મક શક્તિ 
મોરપંખને કોઈ એવી જગ્યા રાખો જ્યાંથી એ જોવાય તો નકારાત્મકતા દૂર થશે. 
બરકત માટે ઘર 
સાઉથ ઈસ્ટમાં આ મોરપંખને રાખવાથી ઘરમાં હમેશા બરકત રહેશે. 
ચોપડીમાં મોરપંખ 
આ મોરપંખને છાત્ર એમની ચોપડીમાં રાખો તો ભણતરમાં મન લાગવા લાગશે. 
જો વાસ્તુદોષ હોય તો 
જો મુખ્યદ્વાર દોષમાં હોય તો બારણાના ઉપર ત્રણ મોરપંખ લગાડો 
શત્રુ પરેશાન કરી રહ્યા હોય તો 
મંગળવારે મોરપંખ પર હનુમાનજીના માથા સિંદૂરથી શત્રુનો નામ લખો. રાત ભર દેવસ્થાન પર રાખો અને સવારે વહેતો પાણી. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments