Dharma Sangrah

ગણેશ પૂજનના પ્રાચીન નિયમ, પાલન કરશો તો જ ગણપતિ થશે પ્રસન્ન

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (14:21 IST)
ગણપતિજીને દુર્વા વધુ પ્રિય છે. તેથી સફેદ કે લીલો દુર્વા જ ચઢાવવો જોઈએ  દુર્વાની એક ફણગામાં 3 કે 5 પત્તા હોવા જોઈએ 



તુલસીને છોડીને બાકી બધા પત્ર-પુષ્પ ગણેશજીને પ્રિય છે. તેથી ધ્યાન રાખો કે તુલસીના પાન (તુલસીપત્ર) ગણેશ પૂજામાં વાપરવામાં ન આવે. 
 
પદ્મપુરાણ, અચાર રત્નમાં લખ્યુ છે કે ન તુલસ્યા ગણાધિપમ અર્થાત તુલસીથી ગણેશજીની પૂજા ક્યારેય ન કરવામાં આવે.  કાર્તિક મહાત્મયમાં પણ કહ્યુ છે કે ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દુર્વાયા. અર્થાત ગણેશજીને તુલસી પત્ર અને દુર્ગાજીની દૂબથી પૂજા ન કરો 
 
આ ઉપરાંત ગણેશ પૂજનમાં ગણેશજીની એક જ પરિક્રમા કરવાનુ વિધાન છે. જો કે અનેક પંડિત ગણેશજીની ત્રણ પરિક્રમાને પણ યોગ્ય માને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments