Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ પૂજનના પ્રાચીન નિયમ, પાલન કરશો તો જ ગણપતિ થશે પ્રસન્ન

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (14:21 IST)
ગણપતિજીને દુર્વા વધુ પ્રિય છે. તેથી સફેદ કે લીલો દુર્વા જ ચઢાવવો જોઈએ  દુર્વાની એક ફણગામાં 3 કે 5 પત્તા હોવા જોઈએ 



તુલસીને છોડીને બાકી બધા પત્ર-પુષ્પ ગણેશજીને પ્રિય છે. તેથી ધ્યાન રાખો કે તુલસીના પાન (તુલસીપત્ર) ગણેશ પૂજામાં વાપરવામાં ન આવે. 
 
પદ્મપુરાણ, અચાર રત્નમાં લખ્યુ છે કે ન તુલસ્યા ગણાધિપમ અર્થાત તુલસીથી ગણેશજીની પૂજા ક્યારેય ન કરવામાં આવે.  કાર્તિક મહાત્મયમાં પણ કહ્યુ છે કે ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દુર્વાયા. અર્થાત ગણેશજીને તુલસી પત્ર અને દુર્ગાજીની દૂબથી પૂજા ન કરો 
 
આ ઉપરાંત ગણેશ પૂજનમાં ગણેશજીની એક જ પરિક્રમા કરવાનુ વિધાન છે. જો કે અનેક પંડિત ગણેશજીની ત્રણ પરિક્રમાને પણ યોગ્ય માને છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments