Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી પર ન કરવું આ 5 કામ, ગણપતિ થઈ જશે ગુસ્સા

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2021 (11:49 IST)
ભગવાન ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી ગયું છે. આ વર્ષ ગણેશોત્સવ 2 સેપ્ટેમબરથી 12 સેપ્ટેમબર સુધી ઉજવાશે. ગણપતિના જનમદિવસના રૂપમાં ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી પર ઘણી વાતોની કાળજી રાખવી જોઈએ. આવો તમને જણાવીએ છે કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય છે.
 
1. હિંદુ ધર્મના મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન નહી કરવા જોઈએ. જો તમે ભૂલથી ચંદ્રમાના દર્શન કરી પણ લો તો ધરતીથી એક પત્થરનો ટુકડો ઉઠાવીને પાછળની તરફ ફેંકી દો. 
 
2. ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ માણસને બ્લૂ કે કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આવામાં લાલ કે પીળા રંગના કપડા પહેરવું શુભ હોય છે. 
 
3. ગણપતિની પૂજા કરતા સમયે તુલસીના પાન નહી ચઢાવવા જોઈએ. માન્યતા છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ આપ્યું હતું. ગણેશ ભગવાન ગુસ્સા થઈને તેને શ્રાપ આપ્યું હતું. 
 
4. ગણપતિની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરવું. જૂની મૂર્તિને વિસર્જિત કરી નાખો. ઘરમાં ગણેશની બે મૂર્તિઓ પણ નહી રાખવી જોઈએ. 
 
5. ભગવાન ગણેશની મૂર્તિની પાસે જો અંધારું હોય તો તેના દર્શન નહી કરવા જોઈએ. અંધારામાં ભગવનાની મૂતિના દર્શન કરવું અશુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments