Dharma Sangrah

ગણેશ ચતુર્થી પર ન કરવું આ 5 કામ, ગણપતિ થઈ જશે ગુસ્સા

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2021 (11:49 IST)
ભગવાન ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી ગયું છે. આ વર્ષ ગણેશોત્સવ 2 સેપ્ટેમબરથી 12 સેપ્ટેમબર સુધી ઉજવાશે. ગણપતિના જનમદિવસના રૂપમાં ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી પર ઘણી વાતોની કાળજી રાખવી જોઈએ. આવો તમને જણાવીએ છે કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય છે.
 
1. હિંદુ ધર્મના મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન નહી કરવા જોઈએ. જો તમે ભૂલથી ચંદ્રમાના દર્શન કરી પણ લો તો ધરતીથી એક પત્થરનો ટુકડો ઉઠાવીને પાછળની તરફ ફેંકી દો. 
 
2. ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ માણસને બ્લૂ કે કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આવામાં લાલ કે પીળા રંગના કપડા પહેરવું શુભ હોય છે. 
 
3. ગણપતિની પૂજા કરતા સમયે તુલસીના પાન નહી ચઢાવવા જોઈએ. માન્યતા છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ આપ્યું હતું. ગણેશ ભગવાન ગુસ્સા થઈને તેને શ્રાપ આપ્યું હતું. 
 
4. ગણપતિની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરવું. જૂની મૂર્તિને વિસર્જિત કરી નાખો. ઘરમાં ગણેશની બે મૂર્તિઓ પણ નહી રાખવી જોઈએ. 
 
5. ભગવાન ગણેશની મૂર્તિની પાસે જો અંધારું હોય તો તેના દર્શન નહી કરવા જોઈએ. અંધારામાં ભગવનાની મૂતિના દર્શન કરવું અશુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments