Dharma Sangrah

ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

Webdunia
રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (08:40 IST)
મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. 
 
વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ લાભદાયક રહેશે. 
 
મિથુન અને કન્યા - ગણેશજીની મૂર્તિ કે ચિત્ર પર લીલા વસ્ત્ર, પાન, લીલી ઈલાયચી, દૂર્વા, લીલા મગ, પિસ્તા વગેરે ચઢાવો અને અર્થવશીર્ષનો પાઠ કરો. 
 
કર્ક - ગુલાબી પરિધાનથી મૂર્તિને સુશોભિત કરો. ગુલાબના ફૂલ મિશ્રિત ખીરનો ભોગ લગાવો અને ગાયત્રી ગણેશના મંત્રનો જાપ કરો. 
 
સિંહ - રક્ત રંગના વસ્ત્ર, કનેર કે લાલ ફુલ, ગોળ કે ગોળનો શીરો અર્પિત કરો. સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. 
 
ધનુ અને મીન - આ રાશિવાળા લોકો પીળા વસ્ત્ર, પીળા ફુલ, બેસનના લાડુ, કેળા, પપૈયાનો પ્રસાદ ચઢાવો. 
 
મકર અને કુંભ - આસમાની વસ્ત્ર, માવાનો પ્રસાદ, આંકડાના પાન, આસમાની ફૂલ અર્પિત કરો. શ્રી ગણેશાય નમ: મંત્રનો જપ કરો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

શું મોટી ઉંમરે માતા બનવાથી બાળકો નબળા જન્મે છે?

ઘરે સ્વાદિષ્ટ વેજ બિરયાની કેવી રીતે બનાવવી? સૌથી સરળ રીત શીખો.

વધુ જુઓ..

નવીનતમ

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

આગળનો લેખ
Show comments