Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (15:40 IST)
Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ, વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ સમાપ્ત થાય છે અને વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
આ વર્ષે અનંત ચતુર્દશીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે 28 સપ્ટેમ્બર ગુરુવારે ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે.
 
રક્ષા સૂત્રના ફાયદાઃ અનંત ચતુર્દશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
અનંત ચતુર્દશીના દિવસે પૂજા કર્યા પછી હાથ પર બાંધવામાં આવતા અનંત સૂત્રમાં ચૌદ ગાંઠ હોય છે. આ સૂત્ર પ્રથમ ભગવાન (ભગવાનને ભોગ સ્વરૂપ  ) બાંધવામાં આવે છે. .
 
ત્યાર બાદ આ રક્ષા સૂત્રને આપણે આપણી જાતને અથવા આપણા પરિવારના કોઈપણ સભ્યને બાંધી શકીએ છીએ. આને અનંત સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments