Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરમાત્માનો કોઈ ધર્મ નથી. - ધર્મ પર મહાત્મા ગાંધીના 10 વિચાર

Dharm thoughts Mahatama gandhi
Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (16:06 IST)
1. એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો અને એવુ સીખો જેવુ કે તમે હંમેશા જીવવાના છો. 
 
2. પરમાત્માનો કોઈ ધર્મ નથી. 
 
3. હુ તેને ધાર્મિક કહુ છુ જે બીજાના દર્દને સમજે છે. 
 
4. શુ ધર્મ કપડા જેવી સરળ વસ્તુ છે,  જેને એક મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ બદલી શકે છે ? ધર્મ એવી આસ્થા છે જેને માટે લોકો આખુ જીવન જીવે છે. 
 
5. મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે. અહિંસા તેને સાકાર કરવાનુ સાધન છે. 
 
6. ધર્મ જીવનની તુલનામાં વધુ છે. યાદ રાખો કે મનુષ્યનો પોતાનો ધર્મ જ પરમ સત્ય છે. દરેક મનુષ્ય માટે ભલે દાર્શનિક માન્યતાઓના માપમાં કોઈ નીચલા 
 
સ્તર પર હોય. 
 
7. જેઓ એવુ કહે છે કે ધર્મની રાજનીતિ સાથે કોઈ લેવડ દેવડ નથી, તેઓ એ નથી જાણતા કે ધર્મ શુ છે. 
 
8. બધા સિદ્ધાંતોને બધા ધર્મોન આ તાર્કિક યુગમાં તર્કની અગ્નિપરીક્ષામાંથી પસાદ થવુ પડશે અને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડશે. 
 
9. કોઈનો ધર્મ છેવટે તેના અને તેને બનાવનારા વચ્ચેનો મામલો છે, કોઈ  અન્યનો નહી.  
 
10. એક ધર્મ જે વ્યવ્હારિક મામલા પર ધ્યાન નથી આપતુ અને તેને હલ કરવામાં કોઈ મદદ નથી કરતુ  તો તે ધર્મ નથી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Boys Name- દીકરા માટે સુંદર નવા નામ અર્થ સાથે

શું તમે દારૂ પીઓ છો? જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમણે આ 3 સપ્લિમેન્ટ્સ જરૂર લેવા જોઈએ

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments