Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકો પર ભણતરનું દબાણ આપવાને બદલે અજમાવો આ ઉપાય

Webdunia
રવિવાર, 15 મે 2022 (06:51 IST)
કહેવું છે પ્રેમ કઈક પણ કરાવી શકે છે આવી જ રીતે બાળકો પાસેથી પણ પ્રેમથી કઈક પણ કરાવી શકાય છે. પણ બળજબરીથી નહી. બાળકો પર ભણતરનું
 
દબાણ નાખી તમે બળજબરીથી એને ભણાવી તો શકો છો પણ દબાણથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પ્રેમથી બાળકોને સમજાવશો તો તેઓ આનાકાની કર્યા 
 
વગર ભણતર પર ધ્યાન આપશે.
 
આવો જાણી બાળકો પર દબાણ નાખીએ તો બાળકોને શું નુકશાન થઈ શકે છે.
 
* બાળકો પર કોઈ દબાણ ન નાખવું જોઈએ. ખાસ કરીને ભણતરમાં .આનાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે. જો બાળકો પર  વારે-ઘડીએ ભણતરનું  દબાણ બનાવીએ છે 
 
તો એ ભણતરથી દૂર ભાગે છે અને એને એ વસ્તુ  બોરિંગ લાગે છે. 
 
* ભણતરનું  દબાણ બનાવવાને બદલે  તમે  બાળકને તમારા સાથે બેસાડીને  રમત-રમતમાં મનોરંજક રીતે  ભણાવવાનો પ્રયત્ન કરો. આવુ કરતા બાળક પણ ભણતરમાં રૂચિ 
 
લેશે અને તમારી વાત પણ માનશે. 
 
* બાળક ભણતરના પ્રેશર , તનાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવા સુધીના નિર્ણય લઈ લે છે. 
 
* ઘણી વાર બાળક નકલ કરવું , ચોરી કરવી વગેરે  જેવી ખરાબ ટેવમાં પણ આ કારણે ફંસાઈ જાય છે. આથી પેરેંટસએ પણ આ વિચારવું જોઈએ કે તેમના દબાણની બાળક 
 
પર નકારાત્મક અસર પડી શકે છે. 
 
* બાળકને કઈક પણ યાદ કરાવવા માટે હળવા અંદાજમાં બાળક સાથે બેસીને યાદ કરાવી શકાય છે અને બાળકને  ચેપ્ટર રટવાની જગ્યાએ સમજાવીને યાદ કરાવો. 
 
* બાળકને  ભણાવતી વખતે  દરેક વસ્તુના ઉદાહરણ આપીને સમજાવો. જેથી બાળક જલ્દી સમજી જાય. 
 
* બાળકને ભણતરમાં મુશ્કેલી આવી રહી હોય તો એને બીજી  રીતે સરળ ભાષામાં સમજાવો. 
 
* બાળકને જ્યારે પણ યાદ કરાવો તો એ વસ્તુના અર્થ જણાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

આગળનો લેખ
Show comments