Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ravana Family- રાવણના હતા 6 ભાઈ, બે બેન, ત્રણ પત્નીઓ અને સાત પુત્ર

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (11:25 IST)
રાવણના દાદા-દાદી 
રાવણના દાદા-દાદી બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય હતા અને દાદીનો નામ હર્વિભૂર્વા હતું. 
 
રાવણના નાના-નાની 
રાવણના નાનાનો નામ સુમાલી હતું અને નાનીનો નામ તાડકા હતું. 
 
રાવણના માતા-પિતા 
રાવણના પિતાનો નામ ઋષિ વિશ્વશ્ર્વા અને માતાનો નામ કૈકસી હતું. કૈકસી વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. તેનાથી પહેલા તેમનો લગ્ન ઈલાવિડા હતી. જેનાથી રાવણ પહેલા કુબેરનો જન્મ થયું. 
 
રાવણના 8 ભાઈ-બેન હતા 
રાવણના સગા ભાઈ-બેન- વિભીષણ, કુંભકરણ અહિરાવણ ખર દૂષણ અને બે બેન સૂર્પણખા અને કુંમ્ભિની હતી. 
 
રાવણના સાવકો ભાઈ- કુબેર ( જે રાવણના મોટા ભાઈ હતા)
 
રાવણની ત્રણ પત્નીઓ 
રાવણની ત્રણ પત્ની હતી. પ્રથમ પત્નીનો નામ હતું મંદોદરી જે કે રાક્ષસ રાજ મયાસુરની દીકરી હતી અને રાજરાણી હતી. બીજીનો નામ દમ્યમાલિની હતું અને ત્રીજીનો નામ ક્યાં પણ નથી પણ આ ખબર છે કે રાવણએ જ તેમની હત્યા કરી હતી ત્રણ પુત્રને જન્મ આપ્યા પછી. 
 
રાવણની પત્ની દમ્યમાલિની વિશે કહેવું છે કે જ્યારે રાવણ સીતાનો સ્વયંવર નહી જીતી શકયું હતું તો તે રાવણથી પ્રભાવિત થઈને તેમને તેમનો બધુ આપવા ઈચ્છતી હતી જેથી તેમની ભૂખ શાંત થઈ શકે. પણ રાવણ પણ દીવાનો હતું અને તેમને તેમનો આમંત્રણ નકારી દીધું પણ પછી તેને દમ્યમાલિનીથી લગ્ન કર્યું. 
 
રાવણના 7 પુત્ર હતા. 
રાવણના સાત પુત્ર હતા પ્રચલિત કથાઓ મુજબ રાવણના સાત પુત્ર હતા જેમાંથી તેમની પ્રથમ પત્નીથી મેઘનાદ(ઈંદ્રજીત) અને અક્ષય કુમાર, બીજી પત્નીથી ત્રિશિરા અને અતિકાય, ત્રીજી પત્નીથી ત્રણ પુત્ર પ્રહસ્થા, નરાંતકા અને દેવતાકા હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

આગળનો લેખ
Show comments