Festival Posters

Diwali Sweets - બેસન નાળિયેરની બરફી

Webdunia
ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (14:34 IST)
સામગ્રી- બેસન 1 કપ ,નાળિયેર પાઉડર 1 કપ ,ખાંડ 1 કપ,દૂધ 1/2 કપ ,કાજૂ 2-3 ચમચી ,પિસ્તા 1 મોટી ચમચી ,ઈલાયચી 
 
બનાવવાની રીત - કઢાઈમાં ઘી ગરમ કરો અને બેસન નાખો અને મધ્યમ તાપે એને શેકવું. બેસનને સતત હલાવતા રહો સુગંધ આવે  અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. શેકેલા બેસનને એક પ્લેટમાં કાઢી લો. 
 
બીજી કઢાઈમાં નાળિયેર નાખી 1-2 મિનિટ શેકો સુગંધ આવ્યા સુધી. એને પણ જુદો રાખી દો. 

બરફી માટે ચાશણી - કઢાઈમાં ખાંડ અને દૂધ નાખી ધીમા તાપે ખાંડ ગળે ત્યાં સુધી ચાશની પકાવો. ચાશની જમવાની કંસસ્ટેંસીમાં તૈયાર કરો. આથી ચમચીથી ચાશની પ્લેટમાં કાઢી 1-2 ટીપા ગિરાવો. આંગળીના વચ્ચે ચોંટાડીને જુઓ. ચાશનીમાં લાંબો પાતળો તાર નિકળતા ચોંટવા જોઈએ. ગૈસ બંદ કરી દો. ચાશની તૈયાર છે. 
 
કાજૂ અને પિસ્તાના પાતળા-પાતળા લાંબા કાપી લો. ઈલાયચીની છીણીને પાઉડર કરી લો. ચાશનીમાં શેકેલો નાળિયેર ,બેસન,કાજૂ-પિસ્તા અને ઈલાયચી પાઉડર નાખી દો. અને સારી રીતે મિકસ કરી લો. બધી સમગ્રી મિક્સ કર્યા પછી એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ નાખી દબાવી દો. બરફી જમવા રાખી દો. જમેલી બેસન નાળિયેર બરફીને મનપસંદ ટુકડામાં કાપીને તૈયાર કરી લો. ખૂબ જ સ્વાદિષ્ટ નાળિયેર બરફી તૈયાર છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Show comments