rashifal-2026

આ દિવાળીએ આ રીતે કરો લક્ષ્મીનું સ્વાગત

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (17:39 IST)
દિવાળી આવવાની છે.. આખુ વર્ષ આપણે આ તહેવારની રાહ જોઈએ છીએ. આ તહેવાર તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે. વર્તમાન દિવસમાં ઘરમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં જરૂરી છે કે કેટલાક વાસ્તુ દોષોને સહેલાથી ઉપાય કરી દૂર કરી લેવામાં આવે. આવો જાણીએ તેના વિશે.. 
 
એવુ કહેવાય છે કે મા લક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યા સ્વચ્છતા હોય છે. આવામાં ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો.  વાસ્તુ મુજબ ઘરમાં મુકેલી 27 વસ્તુઓનુ સ્થાન પરિવર્તિત કરવુ જોઈએ. જો ઘરમાં કલરકામ કરાવી રહ્યા છો તો ડ્રોઈંગ રૂમમાં ગુલાબી, સફેદ કે ક્રીમ કલર સારો માનવામાં આવે છે.  બેડરૂમમાં આછો ગ્રીન, આસમાની ગુલાબી રંગનો પ્રયોગ કરી શકો છો. રસોડામાં સફેદ રંગ સારો છે. 
 
તહેવારો પર ઘરમાં મીઠાઈ જરૂર લાવો. તહેવારો પર ઘરના મુખ્ય દ્વાર અને બારીઓ ખુલ્લી મુકો. મુખ્ય દરવાજા પર સુંદર રંગોળી બનાવો. ઘરમાં મુકેલ કબાડને બહાર મુકી દો. અગાશી પર કચરો જમા હોય તો હટાવી દો.. પુસ્તકો રમકડા અને વાસણોનું દાન કરો. ઘરને ધૂપ અગરબત્તીથી સુગંધિત કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments