suvichar

Diwali 2022- આ 3 રાશિઓની ઉજવાશે જોરદાર દિવાળી

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (17:00 IST)
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. દિવાળીમાં મા સારા સમાચાર લઈને આવવાની છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને  તેમના કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે નાણાકીય સહારો પણ મળશે. આ ઉપરાંત નોકરીયાત લોકો અને વ્યાપારીઓ માટે આ સમય ઘણો ખાસ છે.
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે પણ દિવાળીનો  ખૂબ જ ખાસ રહેવાના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે, તેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.  સાથે જ  પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પહેલા કરતા વધુ સારા બનશે.
 
કુંભ રાશિ - દિવાળીમાં આ રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવી રહી છે આ સમયગાળા દરમિયાન રોકાણમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ લોકોને કરિયરમાં પણ સારા પરિણામો મળી શકે છે. આ સમય દરમિયાન અગાઉની સમસ્યાઓમાંથી છુટકારો મળવાની સંભાવના છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments