Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali 2022- આ 3 રાશિઓની ઉજવાશે જોરદાર દિવાળી

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (17:00 IST)
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. દિવાળીમાં મા સારા સમાચાર લઈને આવવાની છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને  તેમના કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે નાણાકીય સહારો પણ મળશે. આ ઉપરાંત નોકરીયાત લોકો અને વ્યાપારીઓ માટે આ સમય ઘણો ખાસ છે.
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે પણ દિવાળીનો  ખૂબ જ ખાસ રહેવાના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે, તેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.  સાથે જ  પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પહેલા કરતા વધુ સારા બનશે.
 
કુંભ રાશિ - દિવાળીમાં આ રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવી રહી છે આ સમયગાળા દરમિયાન રોકાણમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ લોકોને કરિયરમાં પણ સારા પરિણામો મળી શકે છે. આ સમય દરમિયાન અગાઉની સમસ્યાઓમાંથી છુટકારો મળવાની સંભાવના છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments