rashifal-2026

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Webdunia
શુક્રવાર, 17 ઑક્ટોબર 2025 (12:48 IST)
Diwali rangoli design - હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. દરેક વર્ષ દિવાળીના તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘર આંગળે રંગોળીથી શણાગારીને બનાવવામાં આવે છે. દિવાળીમાં ઘર રંગોળી વગર અધૂરો ગણાય છે. 
 
1. આ દિવાળી તમે આ રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારી શુભ દિવાળી માટે ખૂબ જ સુંદર છે. આ રંગોળી બનાવવા માટે તમે તમારી પસંદગી મુજબ રંગ પસંદ કરી શકો છો. તેમજ તમે ફેવિકોલના ડિબ્બીથી આ ડિઝાઇન સરળતાથી બનાવી શકાય છે. 
 

2. આ રંગોળી જોવામા મુશ્કેલ લાગે છે પણ તમે રંગોળી ટૂલની મદદથી આ પ્રકારના ડિઝાઈન બનાવી શકો છો આ રીતે રંગોળીનો તમે થાળી કે કોઈ પણ ગોળ વસ્તુના ઉપયોગ કરી શકો છો.


3. આ રંગોળી તમે ચમચી, ફેવિકોલની ડિબ્બી અને ચાલણીની મદદથી આ રંગોળીને સરળતાથી બનાવી શકો છો. ઘર આંગણને આ રીતે શણગારવા માટે આ રંગોળી સરસ છે. 
 
4. આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના પર આ ડિઝાઇન બનાવો.

5. દિવાળી પર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સુંદર અને શુભ રંગોળી બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ આવી રચનાત્મક અને સુંદર રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારા ઘરમાં ખૂબ જ સુંદર દેખાશે. તમે આ પ્રકારની ડિઝાઇન માટે રંગોળી ટૂલનો ઉપયોગ કરી શકો છો.
 
Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments