Dharma Sangrah

ધનતેરસના અવસર પર જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:50 IST)
ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે સામાન્યત: એમનાથી મળતા ફળ ધનતેરસ પર 13 ગણુ વધી જાય છે. આ દિવસે 13 સંખ્યા શુભ ગણાય છે. 

 
* ધનતેરસ પર સૂર્યાસ્ત પછી દીપ પ્રગટાવીને કોડીઓ મૂકો. ધનકુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત પછી 13 કોડીઓ ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. અપાર ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
 
* કુબેર યંત્ર લાવો, એને દુકાનના ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો. પછી 108 વાર આ મંત્રનો જાપ કરો. જો 108 જપ નહી કરી શકે તો 13 વાર આ મંત્રને વાંચો અને ચમત્કાર જુઓ.

મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
એનાથી ધન સંબંધી દરેક રીતની પરેશાનીઓના અંત થશે. 
 
* ઘરમાં ચાંદીના 13 સિક્કા મૂકો અને કેસર હળદર લગાવીને પૂજન કરો. બરકત થશે. 
 
* ધનતેરસ પર 13 દીવા ઘરના અંદર અને 13 દીવા ઘરના બહાર બારણા પર મૂકો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments