rashifal-2026

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (10:40 IST)
Dhanteras 2025- કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે અને આ પછી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.
 
ત્રયોદશી તિથિ શરૂ થાય છે - 12:18 PM 18, 2025
ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે - 01:51 PM 19, 2025
 
શુભ મુહુર્ત 
07:46 PM થી 08:38 PM - પુણે
07:16 PM થી 08:20 PM - નવી દિલ્હી
07:28 PM થી 08:15 PM - ચેન્નાઈ
07:24 PM થી 08:26 PM - જયપુર
07:29 PM થી 08:20 PM - હૈદરાબાદ
07:17 PM થી 08:20 PM - ગુડગાંવ
07:14 PM થી 08:20 PM - ચંદીગઢ
06:41 PM થી 07:38 PM - કોલકાતા
07:49 PM થી 08:41 PM - મુંબઈ
07:39 PM થી 08:25 PM - બેંગલુરુ
07:44 PM થી 08:41 PM - અમદાવાદ
07:15 PM થી 08:19 PM - નોઈડા
 
ધનતેરસના દિવસે શું કરવામાં આવે છે?
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સિવાય દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે દક્ષિણ દિશામાં ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. ધનતેરસના દિવસે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવવો શુભ છે. આમ કરવાથી અકાળ મૃત્યુથી રાહત મળે છે.
 
ધનતેરસનુ મહત્વ 
એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Names 2026: ભૂલી જાવ જૂના નામ, આ છે 2026 નાં સૌથી લેટેસ્ટ અને મોર્ડન બેબી નેમ્સનું લીસ્ટ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments