Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પહેલા આ રીતે કરો કુબેરના સ્વાગતની તૈયારી, વેપારમાં ક્યારેય નુકશાન નહી થાય

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (11:01 IST)
ધનતેરસ પર ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનુ વિધાન છે. ઉત્તર દિશાને કુબેરનુ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને જેટલુ હોઈ શકે ખાલી કરો અને રોજ સવારે પાણીથી ધોઈને સાફ કરો. પછી તાંબાના વાસણમાં ગંગા જળ લઈને ઉત્તર દિશા અને તિજોરીમાં છાંટો. આ ઉપાયથી કુબેરના સ્વાગતની તૈયારી થાય છે. 
 
મા લક્ષ્મી અને કુબેરજીનુ ચિત્ર અને શ્રી રૂપ ઉત્તર દિશાની તરફ સ્થાપિત કરો. તેનાથી ઉત્તર દિશા સક્રિય થશે અને ધન આગમનમાં આવનારા બધા અવરોધોનો નાશ થશે. 
 
રોકાયેલુ ધન ફરીથી મેળવવા માટે દિવાળીની રાત્રે એક માટી અથવા લોટનો ચૌમુખ દિવો બનાવી દેશી ઘી, તલનુ તેલથી ભરીને તેમા 4 કપાસની બત્તીઓ મુકીને કોઈ ચારરસ્તા પર અડધી રાત્રે સળગાવો. આ દિવામાં 3 કાળા હકીક એક એક કરીને જેની પાસેથી પૈસા પરત લેવાના છે તેનુ નામ લઈને નાખો. દીવાના ઉપર નાગકેસર, જાવિત્રી, કાળા તલ એક-એક ચમચી પણ નાખો. આ ક્રમ આગળ પણ આખુ વર્ષ અમાસના દિવસે કરતા રહો. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments