Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત-ઈગ્લેંડ ટેસ્ટ પહેલા વોટસનની ચેતાવણી, ત્રણેય ફોર્મેટના બાદશાહ છે કોહલી, સાચવીને રહે ઈગ્લેંડ

ભારત-ઈગ્લેંડ ટેસ્ટ પહેલા વોટસનની ચેતાવણી  ત્રણેય ફોર્મેટના બાદશાહ છે કોહલી  સાચવીને રહે ઈગ્લેંડ
Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (12:53 IST)
આઈપીએલ સીઝન 11માં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપરકિંગ્સ માટે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસન જીતના સૌથી મોટા નાયક રહ્યા. આ સીઝનમાં બે સદી ફટકારનારા વોટ્સને મંગળવારે દિલ્હીમાં આયોજીત એક સ્પોર્ટ્સ ઈવેંટમા પત્રકારોના સવાલ જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે એક વર્ષના બૈનનો સામનો કરી રહેલ સ્ટીવ સ્મિથ સાથે ટીમ ઈંડિયાના કપ્તાનની વિરાટ કોહલીએ તુલના પણ કરી. 
 
આ ઈવેંટમાં વોટ્સનને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમના હિસાબથી સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીમાં કોણ બેસ્ટ છે તો તેમણે સ્માઈલ આપીને ચોંકાવનારુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ તેમા કોઈ શક નથી કે વિરાટ કોહલી એક સારા ખેલાડી હોવા સાથે એક સારા કપ્તાન પણ છે. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટના બાદશાહ છે. ટી-20 વનડે અને ટેસ્ટ ઉપરાંત આઈપીએલમાં તેમના નામે રેકોર્ડ તેમની ઉપલબ્ધિયો બતાવે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments