Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલીએ છોડી ટેસ્ટ ટીમની કપ્તાની, દક્ષિણ આફ્રિકા સામે સીરીજ હાર્યા પછી ઉઠાવ્યુ પગલુ

Webdunia
શનિવાર, 15 જાન્યુઆરી 2022 (19:51 IST)
વિરાટ કોહલી (Virat Kohli) એ  શનિવારે ભારતની ટેસ્ટ ટીમ  (Indian Cricket Team) ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ માહિતી એક નિવેદન દ્વારા આપી. ભારતને તાજેતરમાં જ સાઉથ આફ્રિકા (South Africa) ના હાથે ત્રણ મેચોની શ્રેણીમાં 2-2થી માત ખાવી પડી હતી.  કોહલીએ ICC T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી પસંદગીકારોએ તેને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દીધો હતો. હવે કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે.
 
તાજેતરના સમયમાં વિરાટે તેની દરેક ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અથવા તો તેને હટાવી દેવામાં આવ્યો છે. વિરાટ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન પણ હતો પરંતુ તે પોતાની ટીમ માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો ન હતો અને તેથી તેણે IPL-2021 પછી આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

<

pic.twitter.com/huBL6zZ7fZ

— Virat Kohli (@imVkohli) January 15, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

આગળનો લેખ
Show comments