Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP ધારાસભ્યનુ વિવાદિત નિવેદન.. વિરાટ અનુષ્કાને બતાવ્યા દેશદ્રોહી

Webdunia
બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:14 IST)
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઈટલીમાં સીક્રેટ લગ્ન પછી હાલ હનીમૂન મનાવી રહ્યા છે.  ઈટલીમાં લગ્નને લઈને મધ્યપ્રદેશના ગુના વિધાનસભા ક્ષેત્રના બીજેપી ધારાસભ્ય પન્ના લાલ શાક્યએ વિરાટ કોહલીની રાષ્ટ્રભક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. 
 
ધારાસભ્યએ કહ્યુ - ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ભારતમાં નામ અને પૈસો કમાવ્યો છે અને તેમણે ઈટલીમાં જઈને લગ્ન કર્યા છે. 
 
તેમણે કહ્યુ - આ ઘરટી પર ભગવાન રામના લગ્ન થયા અને ભગવાન કૃષ્ણએ પણ લગ્ન કર્યા હતા પણ આ માણસ(કોહલી) એ ઈટલીમાં જઈને લગ્ન કર્યા છે. જેનાથી તેઓ રાષ્ટ્રભક્ત નથી હોઈ શકતા સાથે જ બીજેપી ધારાસભ્યએ એ પણ કહ્યુ ઈટલીની ડાંસર પણ ભારતમાં કરોડપતિ અને અરબપતિ બની જાય છે. તો બીજી બાજુ કોહલી ભારતનો પૈસો દેશની બહાર લઈ ગયા છે. 
 
કોહલીના લગન્માં તેમના નિકટના અને કેટલાક મિત્રોનો જ સમાવેશ થયો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Saif Ali Khan: હોસ્પિટલ પહોચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યા સેફ અલી ખાન, શર્મિલા ટૈગોરે આપ્યો આશીર્વાદ

ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ

ગુજરાતી જોક્સ - સારી દેખાઈ રહી છે.

ગુજરાતી જોક્સ - મેનેજર ક્યાં છે,

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

વધુ જુઓ..

નવીનતમ

પીરિયડના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકે છે

રામાયણની વાર્તા: રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન

વાહ! માત્ર 2 જ રૂ.માંદાદી ખવડાવે છે ભરપેટ ઇડલી

કોલેસ્ટ્રોલ કેટલું હોય તો ડેંજર કહેવાય ? ક્યારે આવે છે આવી કંડીશન ? જાણો પૂરો ચાર્ટ

Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.

આગળનો લેખ
Show comments