Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન પામેલા અંબાતી રાયડુએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (14:23 IST)
ભારતીય મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયડુ એ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. તેમણે બીસીસીઆઈને ચિઠ્ઠી લખીને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. રાયડુને વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં લેવામાં આવ્યો નહોતો. જો કે રાયડુ આઈપીએલમાં રમશે કે નહી એ સ્પષ્ટ નથી. 
 
વર્લ્ડ કપ સ્કવૉડમાં રાયડુને રિઝર્વમાં નાખીને ઓલ રાઉંડર વિજય શંકરને તક આપવામાં આવી હતી. શંકરને પસંદ કરવા પાછળ પસંદગીકારોએ તેને 3 ડી પ્લેયર મતલબ બેટ્સમેન બોલર અને ફિલ્ડર બતાવ્યો હતો. જેના પર રાયડુએ ટ્વીટ કર્યુ હતુ કે મે 3 ડી ગ્લાસ ખરીદી લીધા છે. 
 
રાયડુને છોડીને મયંક અને પંતની થઈ પસંદગી 
 
વર્લ્ડ કપમાં શિખર ધવન અને વિજય શંકરના ઘાયલ થવા છતા રાયડુને તક મળી.  તેને નજર અંદાજ કરતા ઋષભ પંત અને મયંક અગ્રવાલની પસંદગી થઈ.  આઈસલેંડ ક્રિકેટે પણ ટ્વીટ દ્વારા રાયડુને પોતાની સાથ જોડવાની ઓફર આપી હતી. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments