Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs NZ, 2nd ટેસ્ટ: ભારતે મુંબઈમાં ન્યુઝીલેન્ડને 372 રને હરાવી ટેસ્ટ સિરીઝ કબજે કરી

Webdunia
સોમવાર, 6 ડિસેમ્બર 2021 (11:09 IST)
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બે મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. 540 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ મેચના ચોથા દિવસે માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીત્યા બાદ ભારતે આ શ્રેણી પણ 1-0થી જીતી લીધી છે.

કિવિઝ તરફથી ડેરિલ મિશેલે બીજી ઇનિંગમાં 44 રન બનાવ્યા હતા. તેના સિવાય હેનરી નિકોલ્સે સખત સંઘર્ષ કર્યો અને 44 રન બનાવ્યા. ભારત તરફથી ઓફ સ્પિનરો આર અશ્વિન અને જયંત યાદવે શાનદાર પ્રદર્શન કરીને 4-4 વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલને એક વિકેટ મળી હતી. આ પહેલા પ્રથમ દાવમાં 325 રન બનાવનાર ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments