Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCI સર્જીકલ સ્ટ્રાઈક કરશે તો ICC Cricket World Cup માંથી પાકિસ્તાન થઈ જશે બહાર !!

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (17:54 IST)
તાજેતરમાં જ પુલવામામાં CRPF ના કાફલા પર થયેલ આતંકવાદી હુમલામાં ભારતના ડઝનો જવાનો શહીદ થયા પછી આ વર્ષે ઈગ્લેંડમાં થનારી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મુકાબલાના બહિષ્કારની માંગ સતત જોર પકડતી આવી રહી છે. હવે જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈએ એક ચિઠ્ઠી તૈયાર કરી છે જેમા આઈસીસીને ક્રિકેટના આ મહાકુંભમાંથી પાકિસ્તાનને બૈન કરવાની માંગ કરવામાં આવશે અને જો આવુ નહી થાય તો બીસીઆઈ એટલે કે ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાં ભાગ નહી લે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના સમાચાર મુજબ બોર્ડના સીઈઓ રાહુલ જૌહરીએ આ પત્રનુ માળખુ તૈયાર કરી લીધુ છે અને તેને બોર્ડને ચલાવી રહેલ સીઓએના ચીફ વિનોદ રાયની મંજૂરી પણ મળી ચુકી છે. તેને ગુરૂવારે આઈસીસીના ચેયરમેન શશાંક મનોહરને મોકલી શકાય છે. પણ તે પહેલા કાયદાકીય સલાહ લેવામાં આવશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ વર્લ્ડ કપનો મુકાબલો રમાશે.  આ ટૂર્નામેંટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી વિશ્વકપમાં થનારી મેચના બહિષ્કારની માંગ વચ્ચે મૈનચેસ્ટરમાં 16 જૂનના રોજ થનારી આ મેચનો જલવો પ્રશંસકોના વચ્ચે કાયમ છે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં 25000 દર્શકોની ક્ષમતા છતા ટિકિટો માટે 400000થી અધિક લોકોએ અરજી કરી છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments