Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big news હાર્દિક પડ્યા લઈ શકે છે સન્યાસ, કમરના દુખાવાથી મજબૂર

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (19:17 IST)
ટી20 વર્લ્ડ કપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન પછી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહેલા ઓલરાઉંડર હાર્દિક પંડ્યા સંન્યાસ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પડ્યા કમરમાં ઘાયલ થવાથી પરેશાન છે અને પોતાનુ કેરિયર આગળ વધારવામાટે તેઓ ક્રિકેટનુ એક ફોર્મેટ છોડી શકે છે. સમાચાર મુજબ હાર્દિક પડ્યા ટેસ્ટ ફોર્મેટથી સંન્યાસ લેવા વિશે વિચારી રહ્યા છે. 
 
ઈનસાઈ સ્પોર્ટની રિપોર્ટ મુજબ બીસીસીઆઈ સૂત્રોએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા વનડે અને ટી20 ક્રિકેટમાં રમવા માટે ટેસ્ટને અલવિદા કહી શકે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પડ્યાને વર્ષ 2019માં કમરમાં વાગ્યુ હતુ. જ્યારબાદ તેમની સર્જરી પણ થઈ. પંડ્યા ત્યારબાદથી જ પહેલા જેવી બોલિંગ નથી કરી શકયા જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ છે. 
 
ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા સમાચાર મુજબ બીસીસીઆઈ અધિકારીઓએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા પોતાના ફીટનેસ સામે લડી રહ્યા છે અને તેઓ ટેસ્ટમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યા છે. જો કે અત્યાર સુધી સત્તાવાર રૂપે બોર્ડને આ અંગે કોઈ માહિતીમળી નથી. જો કે આમ પણ હાર્દિક પડ્યા હાલ ટીમ ઈંડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ નથી. જો કે તેમનો સંન્યાસ ટીમ ઈંડિયા માટે એક મોટો ફટકો રહેશે અને ટીમને જલ્દી જ તેમનો બેકઅપ શોધવો પડશે. 

સંબંધિત સમાચાર

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments