Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિસ્ચાર્જ થયેલા કોરોનાના બે દર્દી ફરી પોઝિટિવ, બંને પાટણ જિલ્લાના નેદ્રાના રહીશ

Webdunia
ગુરુવાર, 23 એપ્રિલ 2020 (16:02 IST)
કોરોના વાઈરસનો કહેર ગુજરાતભરમાં વ્યાપી ગયો છે. કોરોનાના પગલે દર્દીની સંખ્યા વધી રહી છે. તેવામાં કેટલાક દર્દીઓને રિકવર થતાં રજા પણ આપવામાં આવી રહી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નેદ્રાના બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ડિસ્ચાર્જ થયેલા કોરોનાનો દર્દીનો રિપોર્ટ ફરીવાર પોઝિટિવ આવ્યો હોય. સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવતા ધારપુર હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા અને ફેસિલિટી ક્વોરન્ટીન રાખ્યા હતા. તેમના ફોલોઅપ સેમ્પલ લેતા બંને પોઝિટિવ આવ્યા હતા. હાલ બંનેને ફેસિલિટી ક્વોરન્ટીન ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments