rashifal-2026

હવાઈ સેવા શરુ થયાના ત્રીજા દિવસે પણ 50% ફ્લાઇટો રદ થતાં પેસેન્જરોને હાલાકી

Webdunia
ગુરુવાર, 28 મે 2020 (13:42 IST)
લૉકડાઉન બાદ 25 મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે. ત્યારે બુધવારે ત્રીજા દિવસે અમદાવાદ એરપોર્ટથી શિડ્યુલ્ડ 90 ફ્લાઇટમાંથી 50 ટકાથી વધુ ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીની ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી હતી. ગોએરની તમામ ફ્લાઈટો હાલ બંધ છે જે જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે. વધુમાં ફ્લાઈટ પકડવા એરપોર્ટ આવતા તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોનું ટેમ્પરેચર વધુ આવતા તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે 15 મિનિટ સુધી બેસી રહ્યા બાદ ફરીથી તેમનું ટેમ્પરેચર ચેક કરતા નોર્મલ થયા બાદ તેમને આગળની મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી હતી.  દેશમાં હજુ પણ લોકડાઉનની સ્થિતિ હોવાથી પેસેન્જરો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે જેના પગલે અમદાવાદથી સંચાલિત ફ્લાઇટોમાં પેસેન્જરોની સંખ્યા ખૂબજ ઓછી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments