Dharma Sangrah

રાહત આજે ફરી ઘટ્યા કોરોનાના દૈનિક કેસ રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધી

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:37 IST)
ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસના ટ્રેડમાં ખૂબ અસમાનત જોવા મળી રહી છે. ગયા 24 કલાકમાં કોરોનાના નવા કેસમા& આશરે 34 હજારની ગિરાવટ નોંધાઈ છે કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડાના મુજબ છેલ્લા 24 કલાકમાં 2,51,209 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે 627 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે જારી કરાયેલા આંકડા અનુસાર, 2,86,384 નવા કેસ નોંધાયા છે. 
 
દેશમાં ક્યારે કેસ નોંધાયા?
દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4 મેના રોજ 20 મિલિયન, 23 જૂનના રોજ 30 મિલિયન અને બુધવારે 40 મિલિયનથી વધુ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

આગળનો લેખ
Show comments