Dharma Sangrah

રાહત આજે ફરી ઘટ્યા કોરોનાના દૈનિક કેસ રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધી

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:37 IST)
ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસના ટ્રેડમાં ખૂબ અસમાનત જોવા મળી રહી છે. ગયા 24 કલાકમાં કોરોનાના નવા કેસમા& આશરે 34 હજારની ગિરાવટ નોંધાઈ છે કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડાના મુજબ છેલ્લા 24 કલાકમાં 2,51,209 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે 627 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે જારી કરાયેલા આંકડા અનુસાર, 2,86,384 નવા કેસ નોંધાયા છે. 
 
દેશમાં ક્યારે કેસ નોંધાયા?
દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4 મેના રોજ 20 મિલિયન, 23 જૂનના રોજ 30 મિલિયન અને બુધવારે 40 મિલિયનથી વધુ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

What Is Kefir Drink - કેફિર પીણું શું છે? તે સુપરફૂડ્સની યાદીમાં શામેલ છે અને વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે.

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

પ્રોટીનથી ભરપૂર સોયાબીન-મસૂરની ચટણી, સ્વાદમાં સ્વાદિષ્ટ, રોટલી કે ભાત સાથે માણો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

વધુ જુઓ..

નવીનતમ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments