rashifal-2026

કોરોના કહેર- 24 કલાકમાં 3.49 લાખ કેસ, 2760 લોકોએ જીવ ગુમાવ્યો

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (09:18 IST)
કોરોના કહેર- 24 કલાકમાં 3.49 લાખ કેસ, 2760 લોકોએ જીવ ગુમાવ્યો 
પાછલા ત્રણ દિવસમાં દેશમાં 7500 લોકોની મોત થઈ. સંક્રમિતોની સંખ્યા દરરોજ રેકાર્ડ તોડી રહી છે. સક્રિય કેસ વધીને 25 લાખ કેસથી વધારે થઈ ગયા છે અને આવું આજ સુધી દુનિયાના કોઈ દેશમાં નહી થયો છે. શનિવારને દેશમા& 3.49 લાખ કેસ સામે આવ્યા છે. અને 2760 લોકોની મોત થઈ છે. દિલ્લી અને મહારાષ્ટ્રમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. પાછલા ત્રણ દિવસમાં દેશ 7500 લોકોની મોત થઈ છે. સંક્રમિતોની સંખ્યા દરરોજ રેકાર્ડ તોડી રહી છે. તેની સાથે સંક્રમણના કુળ કેસ વધીને 1,66,10,481 પર પહોંચી ગયા. જયારે સક્રિય કેસ 25 લાખથી વધારે થઈ ગયા છે. કોવિડ 19ની તરફથી શનિવારે મોડી રાત્રે મળેલ આંકડાના મુજબ 24 કલાકમા& 3.49 લાખ નવા કેસ મળ્યા છે. આ સમયે 2,760 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે કુળ સંક્રમિતોના આંકડા એક કરોડ 69 લાખથી વધારે થઈ ગયો છે. તેમા&ઠી એક કરોડ 40 લાખ 75 હજારથી વધારે દર્દી પૂર્ણ રૂપથી ઠીક થઈ ગયા છે. અને અત્યાર સુધી 1,92,199  લોકોએ જીવ ગુમાવ્યો છે. સક્રિય કેસ વધીને 25 લાખથી વધારે થઈ ગયા છે. 
 
મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત 
મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય છે અને દરરોજ 65 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. છત્તીસગઢ પણ કોરોનાથી ખૂબ પ્રભાવિત છે અને અહીંદરરોજ 15 હજારથી વધારે સંક્રમણના કેસ આવી રહ્યા છે. 12 રાજ્યોમાં સ્થિતિ ખરાબ 
આધિકારિક આંકડા મુજબ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્લી,,કર્નાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ, રાજ્સ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સાથે 12 રાજ્યોમાં સંક્રમણના દૈનિક કેસમાં વધારો જોવાઈ રહ્યા છે. આ રાજ્યોમાં કુળ 74.15 ટકા કેસ દેશમાં સંક્રમણના કેસમાંથી 74.15 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્લી,,કર્નાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ, રાજ્સ્થાનથી જ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments