Festival Posters

Corona virus- કોરોના સંકટના વચ્ચે અચાનક વધી તલાક લેનાર કપલ્સની સંખ્યા

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (14:23 IST)
કોરોના વાયરસ ઈફેક્ટના રૂપમાં ચીનમાં ડાયવોર્સ કેસમાં વધારો જોવાઈ રહ્યા છે. ડેલી મેલની રિપોર્ટ મુજબ ચીનના મેરેજે રજિસ્ટ્રી ઑફીસનો માનવું છે કે આવું તેથી થઈ રહ્યું છે કે કોર્પ્ના વાયર્સના કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર કરી રહ્યા છે. 
 
જણાવીએ કે કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે ચીનએ દેશના ઘણા ક્ષેત્રોમાં લૉક ડાઉનના જાહેરત કરી હતી. લાખો લોકોએ આશરે મહીના ભર ઘરમાં બંદ રહેવું પડ્યું. માત્ર ઈમરજસી થતા પર જ લોકોને ઘરથી બહાર જવાની પરવાનગી મળી. 
 
ચીનના સિચુઆન પ્રોવિંસના એક મેરેજ રજિસ્ટ્રી ઑફીસના અધિકારી લુ શિજુનએ કહ્યુ કે 24 ફેબ્રુઆરી પછી થી 300 કપલ ડાયવોર્સ માટે અપ્વાઈનમેંટ લીધા છે. 
 
સ્થાનીય મીડિયાથી વાય કરતા શિજુનએ કહ્યુ કે પાછલા સમયથી ક્યાંક વધારેદાયવોર્સ સામે આવ્યા છે. તેને કીધું યુવાન લોકો ખૂબ સમય ઘર પર પસાર કરી રહ્યા છે. નાની વાત પર કપલ વચ્ચે ભયંકર વિવાદ થઈરહ્યા છે અને પછી તે ડાયવોર્સ માટે આવી રહ્યા છે. 
 
શાંઝી પ્રોવિંસના મેરેજ રજિસ્ટ્રેશન ઑફીસમાં પણ અપ્વાઈનમેંટ લેનારમાં વધારો જોવાયુ છે. પણ આશરે એક મહીના માટે ઑફીસ બંદ થવું પણ વધારા પાછળ એક કારણ હોઈ શકે છે. 
 
ગ્લોબલ ટાઈમ્સને એક અધિકારીએ જણાવ્યુ કે એક ઑફીસમાં તો એક જ દિવસમાં 14 કેસ સામે આવ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે ? જાણી લો વડીલો ગરમીમાં ડુંગળી ખાવાની સલાહ કેમ આપે છે

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આશા ભોંસલેનાં નિધન પર થઈ પર નમ થઈ પ્રિયંકા ચોપડાની આંખો, રમેશ સિપ્પીએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments