Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Virus updates- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19, 75829 કેસ નોંધાયા, 940 લોકોનાં મોત

Webdunia
રવિવાર, 4 ઑક્ટોબર 2020 (11:50 IST)
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 75,829 કેસ નોંધાયા છે. તે જ સમયે વાયરસને કારણે 940 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
 
દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 65 લાખથી વધુ પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં 65,49,374 કેસ છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,37,625 છે જ્યારે 55,09,967 દર્દીઓ સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા તેઓ દેશ છોડી ગયા છે. આ સિવાય વાયરસને કારણે કુલ 1,01,782 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
 
બીજી તરફ 3 ઓક્ટોબર સુધીમાં કુલ 7,89,92,534 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 11,42,131 નમૂનાઓનું શનિવારે પરીક્ષણ કરાયું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments