Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની થઇ ગઇ આવી હાલત, તસવીર જોઇ ઓળખી શકશો નહી

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (11:06 IST)
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂનના દિવસે કોરોના સંક્રમણના લીધે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ થવાથી અમદાવાદના સિમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા અને અત્યારે પણ સિમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયતમાં સુધારો છે. 
 
જોકે હોસ્પિટલમાંથી તેમની તસવીર જાહેર થઇ છે. જેને જોઇને દરેક હેરાન છે. કોઇ પણ તસવીરને જોઇને કહી ન શકે કે આ ભરતસિંહ સોલંકી છે. 
 
ભરત સિંહ સોલંકી ગત 2 મહિનાથી હોસ્પિટલમાં ભરતી છે. અમદાવાદમાં હોપ્સિટલમાં ભરતી થયા બાદ તેમની તબિયત સતત ખરાબ થવા લાગી છે. ત્યારબાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને બે વાર પ્લાઝમા થેરેપી આપવામાં આવી છે. જોકે હવે તેમની તબિયત સ્થિર થઇ છે. તેમને કોરોનાને માત આપી છે. 
જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

વધુ જુઓ..

નવીનતમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments