Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક દિવસની રાહત પછી કોરોના કેસમાં મોટુ ઉછાળ આજે 1.94 લાખથી વધારે કેસ આવ્યા

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:43 IST)
ભારતમાં એક દિવસની રાહત પછી કોરોના સંક્રમણના નવા કેસમાં પફી ઉછાળ આવી ગયુ છે. સ્વાસ્થય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાના 1 લાખ 94 હજાર 720 નવા કેસ નોંધાયા છે અને દૈનિક ચેપનો દર પણ વધીને 11.05 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના ત્રીજા મોજા દરમિયાન પ્રથમ વખત સક્રિય કેસ 9 લાખને વટાવી ગયા છે.
<

India reports 1,94,720 fresh COVID cases, 60,405 recoveries & 442 deaths in the last 24 hours

Active case: 9,55,319
Daily positivity rate: 11.05%

Confirmed cases of Omicron: 4,868 pic.twitter.com/8L2XyBQ9NA

— ANI (@ANI) January 12, 2022 >
હાલમાં દેશમાં કોરોનાના 9 લાખ 55 હજાર 319 સક્રિય કેસ છે. આ આંકડો અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોના કેસના 2.65 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઘટીને 96.01 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન 442 કોરોના દર્દીઓના મોત પણ થયા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments