Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

Webdunia
મંગળવાર, 21 મે 2024 (11:44 IST)
good manner in child- આજે બાળકોમાં શિષ્ટાચાર અને અનુશાસનની કમી દેખાય છે તેના જવાબદાર માતા-પિત પોતે જ છે બાળપણમાં જ બાળકોને કામનસેંસની વાત શિષ્ટાચારના સૂત્ર અને અનુશાસનમાં રહેવ શીખડાવો તેને વડીલથી અન્મ્રતાથી વ્યવહાર કરતા શીખડાવો ઘરના કામમાં હાથ વહેચતા શીખડાવો. તેના નાના- નાના કામના વખાણ કરો. બાળકોની સામે અપશબ્દ ન બોલવું. ચાળી ન કરવુ, ગપસપ ન કરો, જૂઠું ન બોલો. જો તમે તમારા પોતાના જીવનને સંયમિત, સંતુલિત, શિસ્તબદ્ધ અને નમ્ર રાખશો તો જ તમારા બાળકનું જીવન સુંદર અને નમ્ર બનશે.
 
જાગરૂકતા જ જીવન 
બાળકોને સમજાવો કે યોગ્ય સમય પર યોગ્ય વાત, યોગ્ય રીતે કરવી શિષ્ટાચાર અને કામનસેંસ કહેવાય છે. દરેક વાત વિચારીને અને વિવેક બૃદ્ધિથી બોલવાથી જ તમારું જીવન સગવળ બને છે. સવારથી સાંજ સુધી અમારા જીવનમાં ઘણા અવસર આવે છે જ્યારે અમે થોડુ વિચારીને અને સમજદારીથી કામ લેવા હોય છે જો અમે તે અવસર ચૂકી ગયા તો પછી પસ્તાવો હોય છે. 
 
બીજા માણસને માન આપવુ 
બાળકોને જણાવો કે બીજા વ્યક્તિને સહૃદયતા અને સત્કાર આદરની ભાવનાના પરિચય આપવુ શિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટાચારની કમીમાં સૌંદર્યના પણ મહત્વ નહી રહે. દૈનિક જીવનમાં અમે કેટલીક વાતની કાળજી રાખીએ તો અમારા વ્યક્તિત્વમાં નિખાર લાવી શકાય છે. આ વાતથી શિષ્ટાચારને વિકસિત કરી શકાય છે. 
 
આ વસ્તુઓને લઈને પણ આપવી જાણકારી 
બાળકોને આ પણ જણાવો કે ચાલતા સમયે જગ્યા-જગ્યા થૂંકવુ અભદ્ર કહેવાય છે. ખાતા સમયે બીજાથી વાત ન કરવી. હાથ ધોઈને ભોજન કરવુ. યોગ્ય રીતે બેસીને શાંતિથી ભોજન કરવુ. ગુસ્સામાં ભોજન ન કરવું. જાહેર સ્થળ પર સફાઈ ની કાળજી રાખવી. 
 
બીજાની મદદ કરવી 
બાળકોને જણાવો કે તેને આસપાસના દુખમાં સહાનુભૂતિ રાખવી જોઈએ. તેમનામાતા-પિતાની કામ- પૈસાથી મદદ કરવી. ઘરના ખર્ચામાં ભાગીદારી નાખવી. ગુરૂના માન કરવુ અને તેમની બુરાઈ ન કરવી. 
 
ઝૂઠા વચન 
ક્યારે કોઈને વચન ન કરવુ જો વચન કર્યુ છે તો તેને પૂરા કરવા નિર્ણય લેવામાં જલ્દી ન કરવી. વિચારીને બધા કાર્ય કરવા. મગજને જાગૃત રાખવું. 
 
મહિલાઓના સમ્માન 
જો તમારુ બાળક છોકરો છે તો તેમને જણવો કે મહિલાઓનો માન રાખે. વાત કરતા સમયે તેમના શરીરના કોઈ પણ ભાગ ને અડવુ નહી. ખૂબ પાસ જઈને વાત ન કરવી. છોકરાને સમજાવવુ કે મહિલાને ઘૂરવુ નહી. તેને સતત જોતા ન રહેવુ. તેમના પર કટાક્ષ ન કરો. 
 
આ વાતો પર વિશ્વાસ ન કરો
બાળકોને કહો કે મેલીવિદ્યા અને જંતર-મંતર પર વિશ્વાસ કરવો ડહાપણ નથી. ભૂત-પ્રેતમાં માનતા નથી, માત્ર ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખો.
 
સ્વસ્થ રહેવા
તમારા શરીર અને આત્માને સુધારવાનો પ્રયાસ કરો. સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો, સારા પુસ્તકો વાંચો. સત્ય-અસત્યનો વિચાર કરીને તમામ કામ ધર્મ પ્રમાણે કરવા જોઈએ. સૌથી પ્રેમથી  યોગ્ય વર્તન કરો.

Edited By - Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, સેકન્ડમાં જ જઈ રહ્યા છે જીવ, જાણો કેવી રીતે હાર્ટ ને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

વધુ જુઓ..

ધર્મ

આ 4 રાશિના લોકોએ કાળો દોરો ખૂબ સમજી વિચારીને બાંધવો, નહિ તો રીસાઈ જશે નસીબ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments