Dharma Sangrah

કંપ્યૂટરથી પણ તેજ દોડશે મગજ, રોજ ખવડાવો આ વસ્તુ

Webdunia
બુધવાર, 9 જાન્યુઆરી 2019 (14:52 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેના બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ હોય. કેટલાક બાળકોના મગજ તેજ હોય છે અને કેટલાક મગજથી ખૂબ નબળા હોય છે. જેના કારણે ઘણા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેથી જો તમે પણ તમારા બાળકને અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છો છો તો તેના માટે તેના મગજ તેજ જરૂરી હોય છે. તેના માટે તેની ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરવી થશે, જે તેના મગજ માટે ફાયદાકારી સિદ્ધ હોય. 
 
તમારા બાળકનો મગજ તેજ કરવા માટે તેને સલાદમાં ચુકંદર ખવડાવું જોઈએ. જો તમારું બાળક તેને ખાવાનું પસંદ નથી કરે તો તમે તેને ચુકંદરનો હૂંફાણા રસ પીવડાવો. 
 
ચુકંદરનો સેવનથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે અને બાળકના વિચારવાની શક્તિ પણ તેજ હોય છે. તમે ઈચ્છો તો તમારા બાળકના માથા અને કાનના પાછળ ચુકંદરના રસથી માલિશ કરી શકો છો. તેનાથી પણ તેનો મગજ તેજ હોય છે. 
વાળ માટે વરદાન 
ચુકંદર વાળને ઘના કરવામાં મદદ કરે છે. તેના માટે તમે ચુકંદરના પાનના રસને દિવસમાં 3-4 વાર ગંજા સ્થાન પર માલિશ કરતા લગાવવું. ત્યારે તમારા ઉડેલા વાળ ફરીથી ઉગવા લાગશે. તમે ઈચ્છો તો ચુકંદર અને આંમળાનો રસ મિક્સ કરી માથાની માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને ફાયદો મળશે. 
 
લોહીની કમીને કરે છે દૂર 
જો કોઈના શરીરમાં લોહીની કમી હોય તો તેને ચુકંદરના સલાદ ખાવાની સલાહ આપીએ છે. આ લીવરને શોધિત કરી લોહી બનાવાની પ્રક્રિયાને તેજ કરે છે. તે સિવાય આ ડાયબિટેજ અને એનીમિયામાં પણ ફાયદા પહોંચાડે છે અને દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

NCERT એ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, સામાજિક વિજ્ઞાનમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પર પ્રકરણનો સમાવેશ કર્યો

રાજસ્થાનમાં ખાનગી બસ સંચાલકો અનિશ્ચિત હડતાળ પર છે

ગુરુગ્રામમાં સ્કાય એર દ્વારા શરૂ કરાયેલ, દિલ્હી-એનસીઆરમાં AI રોબોટ્સ અને ડ્રોનનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ ડોરસ્ટેપ ડિલિવરી શરૂ થઈ રહી છે.

નમો ભારત એક ઐતિહાસિક રીતે લોન્ચ થયું, જેમાં પહેલા દિવસે એક લાખ મુસાફરોએ મુસાફરી કરી, એક રેકોર્ડ બનાવ્યો

લખનૌમાં એક ચોંકાવનારી હત્યા: 21 વર્ષના પુત્રએ તેના પિતાની હત્યા કરી, તેના શરીરને ટુકડા કરી નાખ્યું અને ડ્રમમાં છુપાવી દીધું.

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

આગળનો લેખ
Show comments