Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીની ઉણપથી બચાવે છે ગોળ, જાણો બાળકોને ગોળ ખવડાવવાના ફાયદા

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (13:22 IST)
- ગોળમાં આયરન વધારે માત્રામાં હોય છે. તેનો સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બનવામાં મદદ મળે છે. તેથી બાળકને આયરન ડેફિશિયંસી એનીલિયા થવાનો ખતરો ઓછું રહે છે. 
- તેનો સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત હોય છે. તેમજ ઘણા બાળકોને હમેશા કબ્જની ફરિયાદ રહે છે. તેથી કબ્જની સમસ્યાથી રાહત અપવવામની સાથે પાચનથી સંકળાયેલી બીજી સમસ્યાઓથી પણ બચાવી રાખે છે. 
- પોષક તત્વ, એંટી ઑક્સીડેંટસ અને ઔષધીય ગુણોથી ભરપૂર ગોળનો સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્ર હોય છે. તેથી શરદી -ખાંસી  વગેરે મોસમી રોગોથી બચાવ રહે છે. 
- એક્સપર્ટસ મુજબ દરરોજ ગોળનો એક ટુકડો ખાવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નિકળવામાં મદદ મળે છે. 
- ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર ગોળ લીવરની સફાઈ કરી તેને ચુસ્ત રાખવામાં કારગર ગણાયુ છે. 
- ગોળમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન વગેરે પોષક તત્વ હોય છે. તેથી તેનો સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. 
- તેમાં જિંક અને એંટી ઑક્સીડેંટસ હોય છે. તેથી ગોળનો સેવન કરવાથી ફ્રી રેડિકલથી કોશિકાઓને હાનિ થવાથી બચાવ રહે છે.   

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments