Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો વધતા બાળકને દાળનુ પાણી પીવડાવવાના 5 પૌષ્ટિક ફાયદા

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (18:47 IST)
આમ તો "દાળનુ પાણી" બધા માટે ફાયદાકારી હોય છે પણ ખાસ કરીને નવજાત બાળક અને વધતા બાળકો માટે તો આ કોઈ વરદાથી ઓછું નથી. આવો જાણીએ છે કે બાળકોને દાળનુ પાણી પીવડાવવાથી કયાં ફાયદા હોય છે. 
1. વધતા બાળકો માટે પ્રોટીન ખૂબ જરૂરી હોય છે. અને દાળ તો પ્રોટીનનો પાવર હાઉસ હોય છે. 
2. દાળનુ પાણી ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વ હોય છે જે બાળકોના અંગના વિકાસ અને સ્વાસ્થય માટે જરૂરી હોય છે. 
3. દાળનુ પાણી અને પાતળી દાળને તમારા બાળકના શરીર સરળતાથી પચાવી લે છે. 
4. દાળમાં પ્રોટીનના સિવાય બીજા પૌષ્ટિક તત્વ પણ હોપ્ય છે જેમ આયરન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિંસ, મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ વગેરે .
5. દાળની એક વિશેષતા આ પણ છે કે ગૈસના તાપ પર રાંધ્યા પછી પણ તેની પૌષ્ટિકતા જણવે રહે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments